SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ : આધ્યાત્મિક નિબંધ ઉત્કૃષ્ટ અશુભ ઋણાનુખ ધના અળસ ચયના ઉદયથી અધિકતમ સ'સારી દુ:ખેા, ત્રિવિધ તાપ અને વેદના ભાગવવાં પડે છે; અને પછી તે આત્મા સ્વભાવે શુદ્ધ, પવિત્ર, નિળ અને અખંડ જ્ઞાનરૂપ હોવા છતાં તે કેડ નીચે સુધી ઉતરતા જાય છે. અજ્ઞાનદશાની જાળ ચાતરક વિસ્તરે છે અને તે કારણે પાપના સચય અને ભાર વધતાં તેના ઉદય થકી નરકગતિનાં તીવ્ર દુ:ખા ભાગવવાં પડે છે. તેવા આત્માને ફ્રી ઊંચે આવવા માટે ઘણુ લાંખા કાળ પસાર કરવા પડે છે. આ લઘુ નિષધ પરથી એ વાત લક્ષગત થશે કે ઋણાનુખ ધના નિયમ અને તેનુ ફળ અફર છે, અટલ છે; તેનાથી છટકી કે ભાગી શકાતું નથી, ત્યાં સત્તા, લાગવગ કે સિફારસ કાર્યકારી થઈ સફળ થતાં નથી. જેવા પ્રકારના ઋણના ઉડ્ડય તેવા પ્રકારે ભાગવટો કરવા પડે છે. બીજી રીતે કહીએ તા કમ સિદ્ધાંત છે તે આ જ છે, જે સબધે શ્રી જિનદેવનુ' વચન છે કે “ જેવે રસે ખાંધશે તેવે રસે ભેગવુ પડશે. ” નરેન્દ્ર, સુરેન્દ્ર કે નાગેન્દ્ર પણ ઋણાનુબં ધના ઉદયના ફળને અફળ કરવા સમથ નથી; વળી આ ઋણાનુખ ધના ઉદયની એવી વિચિ ત્રતા છે કે તે ગમે ત્યારે, ગમે તે ઘડીએ, ગમે તે ક્ષેત્રે, ગમે તે સ'જોગે, ગમે તેના સબંધે રાત કે દિવસ જોયા વિના, જાત કે ભાતનું ભાન કર્યાં વગર અથવા ઉચ્ચ નીચના ભેદ લક્ષમાં લીધા વિના ઉદયગત થાય છે; અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy