SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ આધ્યાત્મિક નિબંધો નિબંધ ૧ લો સત્પરના મંગલ ઉપદેશનો સાર સર્વ સમર્થ પુરુષે સ્વાનુભવથી એક જ પરમ હિતકારી, કલ્યાણકારી અને મંગલકારી ઉપદેશ આપી ગયા છે, આપે છે અને ભાવિકાળમાં આપશે કે આ ચતુર્ગતિરૂપ સંસાર કેવળ અસાર છે અશરરૂપ છે, અનિત્ય છે ને ભયાકુળ છે. ત્યાં માત્ર એક ધર્મ જ, આત્મા જ સારરૂપ છે, શરણસ્વરૂપ છે, નિત્ય છે અને નિર્ભયતાનું ઉત્તમ દાન-પ્રદાન કરનાર છે. દુખારૂં અને પીડાત્ત સંસારને વિષે બિચારા પામર જીવે અનેકાનેક પ્રકારનાં દુખે, શારીરિક વ્યાધિ અને વેદના, માનસિક ચિંતા, વ્યથા ને ઉપાધિ નિરંતર વેદ્યા કરે છે; તેઓ અકાળ (?) મરણને શરણ થાય છે; અકસ્માતથી તેમના હાથ પગ આદિ ઉપાંગે છેડાયભેદાય છે ત્યારે અપંગપણું, અંધપણું ઈત્યાદિ તેમને પ્રાપ્ત થાય છે અથવા તેમનું મૃત્યુ પણ થાય છે. તેઓ પરવશતાએ પિતાનાં પિતાને પરમ પ્રિય એવા સ્વજનનાં તથા પરમ સનેહી એવા સંબંધીઓનાં જન્મમરણનાં ભીષણ દુખે જુએ છે તેમ વેદે છે. આ દુખમય અને કલેશમય સંસારમાં જીવને કઈ શરણરૂપ નથી, કેઈ પાતાને કાળના. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy