________________
१८
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/२
– સ્થિતિ – कथमसन् खरविषाणकल्प आत्मोत्तरकालं सम्भवेत् ? ।
आगमश्चायम् → “एस णं भंते ! जीवे 'तीतमणतं सासयं समयं भुवीति वत्तव्वं सिया ? हंता गोयमा । एस णं भंते ! जीवे पडुप्पण्णं सासयं समयं भवतीति वत्तव्वं सिया ? हता गोयमा । एस णं भंते जीवे अणागयमणंतं सासतं समयं भविस्सतीति वत्तव्वं सिया ? हंता
મા” (માવત્યાં જી.-૨૪, ૩.-૪, દૂ.-૧??) તસ્મત્યુ ત્યા વિરોધ મા મૂતમિતિ પરિણામ एव पारिणामिकः।
अनादिप्रसिद्धः सकलपर्यायराशेः प्रह्वतामभिमुखतां प्रतिपद्यमानोऽशेषभावाधारतां बिभर्तीति नामुना विना कस्यचिद् भावस्य निष्पत्तिः, अतश्च प्राधान्यमस्यैव भावानां मध्ययिति।
- હેમગિરા બે
યુક્તિવિરોધ + આગમવિરોધ છે ઉપર જણાવેલ યુક્તિ અને આગમ, એ બેમાંથી પ્રથમ યુક્તિથી કઈ રીતે વિરોધ આવે તેની સમજ આ પ્રમાણે કે પૂર્વે ગર્દભના શીંગડા જેવો અસત્ એવો આત્મા ઉત્તરકાળમાં કઈ રીતે સંભવી શકે ? અને (જેનાથી આગમ વિરોધ આવે છે તે) આગમ પાઠ આ છે.
પ્રશ્ન: હે પ્રભુ ! આ જીવ ભૂતકાળ એવા અનંત શાશ્વત સમયમાં હતો એમ કહી શકાય ? ઉત્તર : હા, ગૌતમ. પ્રશ્ન: હે પ્રભુ ! આ જીવ વર્તમાનકાળ એવા શાશ્વત એક સમયમાં છે એમ કહી શકાય ? ઉત્તર : હા, ગૌતમ. પ્રશ્ન: હે પ્રભુ! આ જીવ ભવિષ્યકાળ એવા અનંત શાશ્વત સમયમાં હશે એમ કહી શકાય ? ઉત્તર : હા, ગૌતમ. (શ્રી ભગવતીજીમાં શ.-૪, ઉ.-૪, સૂ.-૫૧૧).
આ રીતે યુક્તિ અને આગમનો વિરોધ ન આવે તે માટે પરિણામ જ પારિણામિક એમ વ્યુત્પત્તિ ઉચિત છે. વળી અનાદિ પ્રસિદ્ધ એવો તે પારિણામિક ભાવ સમગ્ર પર્યાય રાશિની નમ્રતાને = અભિમુખતાને સ્વીકારતો સમગ્ર (ઔપશમિકાદિ) ભાવોની આધારતાને ધારણ કરે છે અર્થાત્ આ પારિણામિક ભાવ વિના ઔપશમિકાદિ કોઈ ભાવની ઉત્પત્તિ થઈ શકતી નથી, આથી ઔદયિકાદિ સર્વ ભાવોમાં આની જ પ્રધાનતા છે. ૨. તાવમાંvi૦ - ના ૨. મવતિ - મુ. (1) 1 રૂ. સાયં - TT ૪. ઇવ દિ પારિnfમવા રૂતિ સ્વાર્થે પ્રત્યયો, प्रयोजन-निर्वृत्योः, किं कारणम् ? आदिमत्त्वप्रसङ्गात् । पारि° - मु. (खं.)। ५. मध्यगायिति - मुद्रितशुद्धिपत्रके (મુ. ૬. માં.) * एष णं भदन्त ! जीव अतीते अनन्ते शाश्वते समयेऽभवदिति वक्तव्यं स्यात् ? हन्त गौतम ! एष णं भदन्त ! जीवः । प्रत्युत्पन्ने शाश्वते समये भवतीति वक्तव्यं स्यात् ? हन्त गौतम ! एष णं जीव अनागतेऽनन्ते शाश्वते समये भविष्यतीति वक्तव्यं स्यात् ? हन्त गौतम !