________________
सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
१४७ - ન્થતિ રૂત્યેકોડર્થઃ યથાડચત્ર - “તિઃ ભુતિઃ સંજ્ઞા: રિન્તાનિકોઇ કૃત્યનત્તર (મ. ૨, ટૂં. १३), 'सम्यग्योगनिग्रहो गुप्तिः ' (अ. ९, सू. ४) इति, इहापि गुण-दोषविचारणाफलयोगात् प्रसिद्धतरः संज्ञिशब्दस्तेन प्रत्यायनमप्रसिद्धस्य समनस्कशब्दार्थस्य।
एवं च हस्त-करवदित्यप्युपपन्नं भवति। कस्यचिदन्यतरप्रसिद्धावन्यतरो व्याख्यायते, कः करः? हस्त इति, विवक्षावशाद् वा कदाचित् 'कारणेन तत्कार्यमनुमीयते जातुचित् कार्येण कारणम्, अत्र च मनःकारणं सम्प्रधारणसंज्ञाकार्यतया लक्ष्यते इति, कदाचिद् वा सैव मनसा लक्ष्यत इत्यन्योन्यलक्षणताऽपि ન તોષાયેતિ ર/રજી.
उक्तः प्रतिविशिष्टानामेव भवस्थानां मनोयोगनियमः। अथ येऽन्तर्गतौ वर्तन्ते प्राणिनस्तेषां कतमो યો? ૩જ્યતે – (વિપ્રદ તૌ ર્મયોઃ રૂતિ સૂત્ર )
- હેમગિરા - ઠેકાણે (= પ્રથમ અધ્યાયના ૧૩મા સૂત્રમાં) મતિ, સ્મૃતિ, સંશા, ચિંતા અને અભિનિબોધ એ બધા એકાર્થક શબ્દો કહેવાયા હતા અથવા ૯મા અધ્યાયના ૪થા સૂત્રમાં અપ્રસિદ્ધ એવા ગુપ્તિ શબ્દને પ્રસિદ્ધ એવા સમ્યગૂ રીતે યોગનો નિગ્રહ શબ્દથી કહેવાશે. તે રીતે અહીં (૨/૨૬ સૂત્રમાં) પણ ગુણ-દોષની વિચારણા રૂપે ફળ (કાર્ય)ના કારણે અત્યંત પ્રસિદ્ધ એવો જે સંશી શબ્દ છે તેનાથી અપ્રસિદ્ધ એવા સમનસ્ક શબ્દના અર્થની પ્રતીતિ = બોધ થાય છે.
અને એ જ રીતે હસ્ત અને કરની જેમ એવું (તમે આપેલું) દષ્ટાંત પણ ઉપપન્ન (= યુક્તિયુક્ત) થાય છે, તે આ રીતે – કોઈક જીવને બેમાંથી કોઈ એક શબ્દ પ્રસિદ્ધ (= જાણીતો) હોય તો તેના વડે બીજો અપ્રસિદ્ધ (= અજાણ્યો) શબ્દ કહી શકાય છે જેમ કે ‘કર શું છે ?” તેના ઉત્તરમાં ‘હાથ” છે (કોઈને ‘હાથ” શબ્દ અજાણ્યો હોય તો ‘હાથ શું છે ?’ એના જવાબમાં ‘કર’ છે) એમ કહેવાય છે. અથવા તો (ત્રીજી રીતે પ્રશ્નનો ઉત્તર આ પ્રમાણે છે --) વિવક્ષાની અપેક્ષાએ ક્યારેક કારણથી કાર્યનું અનુમાન કરાય છે, તો ક્યારેક કાર્યથી કારણનું અનુમાન કરાય છે અને અહીં મન રૂપ કારણ તે સંપ્રધારણ સંજ્ઞા રૂપ કાર્ય થકી જણાય છે અથવા મન રૂપ કારણથી સંપ્રધારણ સંજ્ઞા રૂપ કાર્યનું અનુમાન કરાય છે, આથી અન્યોન્ય લક્ષણતા પણ દોષ માટે નથી એમ જાણવું. /૨/૨પા
૨/૨૬ સૂત્રની અવતરણિકા સંસારમાં વર્તતા અમુક વિશેષ કક્ષાના જ જીવોમાં મનોયોગનો નિયમ (= મનયોગની અવસ્થિતિ) કહેવાયો. હવે જે જીવો અંતર્ગતિ (= વિગ્રહગતિ)માં રહેનારા છે તેઓમાં (ત્રણમાંથી) કયો યોગ હોય છે ? એવા પ્રશ્નના ઉત્તરમાં ૨/૨૬ સૂત્ર કહેવાય છે. એ વિપ્રહાત વર્નયોગ: ૨/૨૬ સૂત્ર છે, તેનું વિવેચન કરતાં પૂર્વે બીજી રીતે ૨. મણિભૂતિસંજ્ઞા - ઉં. માં. ૨. રર વર્ષ પ્રા.