________________
सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
१५५ - અસ્થતિ - उच्यते → भवस्थमाश्रित्य भगवता सूत्रं प्राणायि ज्ञानावरणाद्यास्रवाणां तदैव सद्भावात्, अपि च अल्पः कालः समयद्वयं कस्तत्रोपभोगेनाभिसम्बन्ध इति, स्याद् वा काययोगप्रत्ययस्तत्र बन्धः स तु न विवक्ष्यते भाष्यकारेण, ज्ञानावरणाद्यास्रवविशेषाहितबन्धनिराकारसूत्रं व्याख्यास्यत इति,
___ एवं तानुपूर्वीनामकर्मोपभोगस्तदैव नान्यदा जन्तोः, अन्यत्र केवलिद्विचरमसमयात् ज्ञानावरणाधुपभोगश्च यथासम्भवमतः कथमुपभोगप्रतिषेध इति ?
उच्यते → पुनः पुनर्विरुवन्मुधा कदर्थयसि त्वमस्मान्, तत्रैव सूत्रे 'निश्चायिष्यत एतदभिव्यक्तरूपा हिंसादयो न तत्र सन्ति, न च तदनुरूपफलोपभोग इति व्यक्तमावेश्य चेतसि प्राणैषीत् सूत्रम्
- હેમગિરા – સ્વરૂપ ઉપભોગનો નિષેધ કઈ રીતે કરાયો છે ?
સમાધાન ભગવાને ઉપરોક્ત આગમ સૂત્ર ભવસ્થ (= ભવમાં રહેનાર) જીવને આશ્રયીને રચેલ છે, કારણકે જ્ઞાનાવરણ આદિ કર્મના આશ્રવો (= પ્રાણાતિપાતાદિ)નો ત્યારે જ (= ભવસ્થકાળને વિશે જ) સર્ભાવ છે અને વિગ્રહગતિનો જે બે સમય રૂપ અલ્પકાળ છે ત્યાં કર્મબંધ સ્વરૂપ ઉપભોગ સાથે જીવનો સંબંધ શું સંભવી શકે? ન સંભવે (કેમકે એ સમય રૂપ અલ્પકાળમાં પ્રાણાતિપાત વગેરે આAવો સંભવી શકે નહીં). અથવા ત્યાં (= વિગ્રહગતિમાં) કાયયોગના પ્રત્યય (= નિમિત્ત)વાળો બંધ ભલે હોય પરંતુ તેની ભાષ્યકારશ્રીએ અહીં વિવક્ષા કરી નથી. જ્ઞાનાવરણ આદિ કર્મોના વિશિષ્ટ આશ્રવથી થયેલ બંધના (અંતર્ગતિમાં) નિષેધ કરનાર સૂત્રની (આગળ) વ્યાખ્યા કરાશે.
અભિવ્યક્ત ઉપભોગનો અભાવ = નિરુપભોગ - શંકા છે એ રીતે વિચારતાં વિગ્રહગતિમાં વિશિષ્ટ કર્મબંધને આશ્રયીને ભલે ઉપભોગ નથી ઘટતો પરંતુ કર્માનુભવની (= વિપાકોદયની) અપેક્ષાએ તો ઉપભોગ ઘટશે જ, કેમકે આનુપૂર્વી નામકર્મનો ઉપભોગ = ઉદય તો ત્યારે (= વિગ્રહ ગતિની ક્ષણમાં) જ રહેલો છે અન્ય સમયે નહિ. વળી અન્ય ગ્રંથોમાં બતાવેલ છે કે કેવળી અવસ્થાના પૂર્વે ૧૨માં ગુણઠાણાના કિચરમ સમય સુધી જ્ઞાનાવરણાદિ કર્મોનો ઉદય રૂ૫ ઉપભોગ યથાસંભવ હોય છે.
આથી ઉપભોગનો પ્રતિષેધ શા માટે કરાયો છે ?
સમાધાન : ફરી ફરી મોટેથી અવાજ કરતો તું ફોગટ અમારી કર્થના કરે છે. ત્યાં જ આગળના ૨/૪૫ સૂત્રમાં આ નિશ્ચય કરાશે કે ત્યાં વિગ્રહગતિમાં અભિવ્યક્ત રૂપ (= સ્પષ્ટ રૂપે દેખાતા) હિંસાદિ આશ્રવઠારો નથી અને તેને અનુરૂપ ફળનો ઉપભોગ પણ નથી. એમ વ્યક્ત (= સ્પષ્ટ) એવા ઉપભોગને મનમાં રાખી વાચકશ્રીએ નિરૂપમોગામન્ય' એવા ૨/૪૫ સૂત્રની ૨. નિશ્ચયળ્યો - (ઉં. માં.)