________________
२८६
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/५१ भाष्यम् :- पारिशेषाच्च' गम्यते जराय्वण्ड-पोतजास्त्रिविधा भवन्ति-स्त्रियः पुमांसो નપુંસાનીતિાર/વશા ___अत्राह → चतुर्गतावपि संसारे किं व्यवस्थिता स्थितिरायुषः उताकालमृत्युरप्यस्तीति ?
– ન્થતિ नपुंसकवेदनीयमबद्धत्वात् । अत्र च स्त्रीवेदो नपुंसकवेदापेक्षया शुभ उच्यते, न पुनः शुभ एव।
__ इदानीं सामर्थ्याल्लब्धं दर्शयति → पारिशेषाच्च गम्यत इत्यादिना (भाष्येण)। परिशेषसिद्ध्या विज्ञायते जराय्वण्ड-पोतजास्त्रिविधा भवन्ति → स्त्रियः पुमांसो नपुंसकानि चेति ॥२/५१॥
अत्राहेत्यादिः सम्बन्धग्रन्थः। अत्र = प्रस्तावे संशयानः प्रश्नयति → नारक-तिर्यङ्-मनुष्यामरभेदभाजि संसारेऽतीतानन्तरजन्मपरिगृहीतस्यायुषः किं व्यवस्थिता तावत्येव स्थितिः = अनुभवकालः पूर्वबद्धा हि यावती, अथापरिपूरितायामपि तस्यां स्थितावपहाय प्राणान् परलोकप्रयाणाभिमुखः प्राणी प्रवर्तते ? अकाले मृत्युः अकालमृत्युः प्रागुपात्तजीवनकालावधेरर्वाक्काले स्वोपात्तमनुष्याद्यायुर्द्रव्याणा
ભાષ્યાર્થ: પારિશેષ અનુમાનથી જણાય છે કે શેષ જરાયુજે, અંડજો અને પોતજો તે સ્ત્રી, પુરુષ, નપુંસક એમ ત્રિવિધ વેઠવાળા હોય છે. ૨/૫૧
પ્રશ્ન : ચારે ગતિ રૂપ સંસારમાં રહેલા જીવોના આયુષ્યની શું જેટલી પૂર્વમાં બાંધેલી છે તેટલી જ સ્થિતિ હોય છે કે અકાળ મૃત્યુ પણ છે ?
- હેમગિરા - તેવું નથી. અત્યારે સામર્થ્યથી પ્રાપ્ત થયેલ અર્થને પરિપત્ર ...' ઇત્યાદિ ભાષ્યથી જણાવે છે કે (નારક, સંમૂર્ણિમ અને દેવને વિશે વેદનું વિભાજન કર્યું, પણ બાકી રહેલા ગર્ભજ પંચેન્દ્રિય મનુષ્યો અને તિર્યંચોમાં જરાયુ, અંડજ, પોતજોના જે ભેદો છે તેમાં વિભાગીકરણ ન કર્યું આથી) શેષ જરાયુજો, અંડજો અને પોતજો સ્ત્રી, પુરુષ અને નપુંસક એમ ૩ પ્રકારના વેધવાળા હોય છે. એમ પરિશેષ સિદ્ધિ (= ન્યાય = સામર્થ્ય) વડે જણાય છે. ૨/૫૧ાા
- ૨/૫૨ સૂત્રની અવતરણિકા : ‘ત્રાટ' ઇત્યાદિ ભાષ્ય સંબંધ ગ્રંથ રૂપ છે અર્થાત્ હમણાં કહેવાયેલા સૂત્રનો પ્રસ્તુત નવા સૂત્ર સાથે સંબંધ જોડનાર છે. ‘મત્ર'... અહીં = પ્રસ્તાવ વિશે સંશયકાર પ્રશ્ન કરે છે કે નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવગતિના ભેદવાળા સંસારમાં અતીત એવા અનંતર જન્મ (= પૂર્વ જન્મ)માં પરિગૃહીત (વર્તમાન જન્મ માટે બંધાયેલા) આયુષ્યની શું જેટલી સ્થિતિ પૂર્વે બંધાયેલી હોય તેટલી જ રહેલી હોય છે કે પછી જ્યારે તે પૂર્વબદ્ધ આયુષ્યની સ્થિતિ અપરિપૂર્ણ હોય ત્યારે પણ પ્રાણી પ્રાણોને છોડી પરલોકના પ્રયાસમાં તત્પર થાય છે ? આ જ પ્રશ્નને સ્પષ્ટ કરતાં કહે છે કે – ૨. વાઘ - મુ. (. .)