Book Title: Tattvarthadhigam Sutra Part 02
Author(s): Udayprabhvijay
Publisher: Keshar Chandra Prabhav Hem Granthmala

View full book text
Previous | Next

Page 376
________________ મુખપૃષ્ઠ પરિચશે जैनेन्द्रशासनसमुद्रमनन्तरत्न- मालोड्य भव्यजनतोषविधायि येन। रत्नत्रयं गुरुसमुद्भुतमिद्धबुद्ध्या, तत्त्वार्थसङ्ग्रहकृते प्रणमामि तस्मै / / 1 / / -श्रीसिद्धसेनगणिप्रणीततत्त्वार्थटीकागत मङ्गलश्लोकः વિશ્વકલ્યાણકરી જિનશાસન નીત ની અક્ષય શ્રતનો સાગર છે. જેમની ચિંતામણિ રત્નાથી પૂણી ચઢીયાતી અનેક સિદ્ધાંત રત્નો કરેલા છે. આ સ્યાદ્વાદ અને અનેકાંતવાદમાં શ્રુતસાગરનું વાચકશ્રી ઉમાસ્વાતિજી છેમહારાજાએ પોતાની તેજસ્વી બુદ્ધિરૂપી રવૈયા વડે મંથન કરી-વલોવી તેમાંથી સમ્યગદર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ ત્રણ રત્નોનું 'ઉદ્ધરણ કરી આ તસ્વાર્થાધિગમસૂત્ર રૂપી ગાગરમાં ભરી દીધા છેતો ચાલો! મોક્ષમાર્ગને પામવા આ સૂત્રનો સ્વાધ્યાય કરીએ...

Loading...

Page Navigation
1 ... 374 375 376