Book Title: Tattvarthadhigam Sutra Part 02
Author(s): Udayprabhvijay
Publisher: Keshar Chandra Prabhav Hem Granthmala

View full book text
Previous | Next

Page 334
________________ ३०२ सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/५२ भाष्यम् :- अत्रैव बाह्येषु द्वीपेषु समुद्रेषु तिर्यग्योनिजा असङ्ख्येयवर्षायुषो भवन्ति । औपपातिकाश्चासङ्ख्येयवर्षायुषश्च निरुपक्रमाः। चरमदेहाः सोपक्रमा निरुपक्रमाश्चेति। - સ્થિતિ - अत्रैव बाह्येष्वित्यादि (भाष्यम्) । सदेवकुरूत्तरकुरुष्वित्यादि समस्तमुपलक्षयत्यत्रैवेति । तथा बाह्येषु = मनुष्यक्षेत्राद् बहिर्ये वर्तन्ते द्वीपाः समुद्राश्च तेषु तिर्यग्योनिजा असङ्ख्येयवर्षायुषो भवन्ति, मनुष्यक्षेत्रे च बहिश्चेत्यसङ्ख्येयवर्षायुषां तिरश्चां सम्भवः। तत्र प्रागुक्तमनपवर्तनीयानि द्विविधानि भवन्तीति तद् दर्शयत्यधुना भाष्येण → औपपातिकाश्चासङ्ख्येयवर्षायुषश्च निरुपक्रमाः, न ह्येषां प्राणापानाहारनिरोधाध्यवसान-निमित्त-वेदना-पराघात-स्पर्शाख्याः सप्त वेदनाविशेषाः सन्त्यायुषो भेदकाः उपक्रमा इति, अतो निरुपक्रमा एव। चरमदेहाः पुनः सोपक्रमा निरुपक्रमाश्चेति । अत्रोत्तमपुरुषा ભાષ્યાર્થ : અહીં જ તથા અઢીદ્વિીપથી બહારના દ્વિીપોમાં અને સમુદ્રોમાં અસંખ્ય વર્ષનાં આયુષ્યવાળા તિર્યો હોય છે. વળી ઔપપાતિક જીવ અને અસંખ્ય વર્ષાયુષ્યવાળા જીવો નિરુપમ આયુષ્યવાળા હોય છે. ચરમ દેહવાળા જીવો સોપકમ અને નિરુપક્રમ આયુષ્યવાળા હોય છે. - હેમગિરા અસંખ્ય વર્ષના આયુષ્યવાળા જીવોને વિશે સમજવું અર્થાત્ ઉપકમ ન થાય. | ચૈવ .....’ – ‘અત્રેવ' એવું પદ “વરૂત્તર' ઇત્યાદિ સમસ્ત ભાષ્યનું ઉપલક્ષણ કરે છે. (અર્થાત્ “અત્રેવ' = “અહીં જ', આવું કહેવા દ્વારા ઉપલક્ષણથી દેવકુરુ, ઉત્તરકુરુ સહિતની ૩૦ અકર્મભૂમિ, ૧૫ કર્મભૂમિ અને ૫૬ અંતરદીપનું ગ્રહણ કર્યું છે.) તેમજ બાહ્ય એટલે મનુષ્યક્ષેત્રની બહાર જે દ્રીપો અને સમુદ્રો રહેલા છે તેમાં પણ તિર્યંચયોનિજ જીવો અસંખ્ય વર્ષના આયુષ્યવાળા હોય છે અર્થાત્ મનુષ્યક્ષેત્રમાં અને મનુષ્યક્ષેત્રની બહાર આ પ્રમાણે અસંખ્ય વર્ષના આયુષ્યવાળા તિર્યંચોનો સંભવ/ ઉત્પત્તિ છે. ત્યાં (= આયુષ્યના પ્રસ્તાવમાં) બે પ્રકારે અનપવર્તનીય આયુષ્ય હોય છે, એવું જે પૂર્વે કહેવાયું હતું તેને અત્યારે ‘ગૌપાતિવશ ઇત્યાદિ ભાષ્યથી દેખાડે છે. તે આ મુજબ છે ઔપપાતિકો (= નારક, દેવો) અને અસંખ્ય વર્ષના આયુષ્યવાળા (મનુષ્ય, તિર્યંચો) જીવો નિરુપમ (અનાવર્તનીય) આયુષ્યવાળા હોય છે કેમકે તેમને આયુષ્યના ભેદક એવા (૧) શ્વાસોશ્વાસ નિરોધ (૨) આહાર નિરોધ (૩) અધ્યવસાન (૪) નિમિત્ત (૫) વેદના (૬) પરાઘાત (૩) સ્પર્શ નામની ૭ વિશિષ્ટ વેદના સ્વરૂપ ઉપક્રમો હોતા નથી. આથી તેઓ નિરુપમ જ (અનાવર્તનીય આયુષ્યવાળા) હોય છે. ચરમદે હવાળા તો સોપક્રમ અને નિરુપમ એમ બંને પ્રકારના (અનાવર્તનીય) આયુષ્યવાળા હોય છે. અહીં ભાષ્યમાં ઉત્તમ પુરુષો કહેવાયા નથી. અર્થાત ઉત્તમ પુરુષોને કેવા પ્રકારનું અનાવર્તનીય આયુષ્ય હોય

Loading...

Page Navigation
1 ... 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376