Book Title: Tattvarthadhigam Sutra Part 02
Author(s): Udayprabhvijay
Publisher: Keshar Chandra Prabhav Hem Granthmala

View full book text
Previous | Next

Page 344
________________ सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/५२ भाष्यम् ः- किञ्चान्यत् । यथा वा धौतपटो जलार्द्र एव संहतश्चिरेण शोषमुपयाति, स एव च वितानितः सूर्यरश्मि - वायुभिर्हतः क्षिप्रं शोषमुपयाति, - ગન્ધત્તિ • आयुष्ककर्मणः' फलाभावो भवति । इयांस्तु विशेषः → क्रमपरिभोगे बहुकालः, संवर्तितपरिभोगे स्वल्प इति, न पुनरभुक्तं तत्र किञ्चित् कर्म परिशटतीति । किञ्चान्यदित्यनेनापरमपि प्रकृतार्थोपयोगिनमादर्शयति दृष्टान्तम् → यथा वा धौतपट इत्यादि । एवं चैष प्रकृतोऽर्थः प्रतिपत्तव्यः। `यथा वा क्षालितपटो जललेशोपचितमूर्तिरेवावेष्टितश्चिरायोद्वायति, स एव प्रयत्नविशेषतो विस्तारितः सन् सहस्ररश्मिमयूखमालाभिः परिपीताशेषजललवः प्रबलपवनवेगविघटितनिरवशेषप्रदेशः शीघ्रमपास्ताश्रितजल-सङ्घातः समासादिताधिकतरधवलिमाऽपि परिशुष्यति । न च संहते तस्मिन्नभूतस्नेहागम इति, न चाभूतजलस्नेहागमो भवति तस्मिन् संवेष्टितपटे, ભાષ્યાર્થ : વળી બીજું એ કે અથવા તો જેમ ધોયેલું વસ્ત્ર પાણીથી ભીનું જ એકઠું થયેલું (= ખુલ્લું કર્યા વિનાનું) (સૂકવવામાં આવે તો) ઘણાં કાળે સુકાય છે અને ખુલ્લું કરાયેલું તે જ વસ્ત્ર સૂર્યનાં કિરણોથી તેમજ હવાથી હણાયેલું શીઘ્ર સુકાઈ જાય છે. • હેમગિરા ઉત્તર ઃ ફળના ઉપભોગના (લાઘવ) માટે જીવ અપવર્તના કરે છે અર્થાત્ આયુષ્ય કર્મના ફળના ઉપભોગના (લાઘવ) માટે અનાભોગથી નિર્મિત વિશિષ્ટ વીર્યથી કર્મનું અપવર્તન કરે છે પરંતુ આ આયુષ્ય કર્મના ફળનો અભાવ હોતો નથી. આટલો વિશેષ ફરક છે કે ક્રમથી આયુષ્યના પરિભોગમાં ઘણો કાળ લાગે છે, જ્યારે એક સાથે (અપવર્તનાથી) થતાં પરિભોગમાં ઓછો સમય લાગે છે. પરંતુ ત્યાં (= અપવર્તનાથી થતાં પરિભોગમાં) ભોગવ્યા વિનાનું કોઈ કર્મ આત્મા પરથી ખરતું નથી. ભાષ્યમાં જિજ્ગ્યાન્વર્ આ પદથી પ્રસ્તુત પદાર્થને ઉપયોગી બીજું પણ દષ્ટાંત દર્શાવે છે ३१२ ‘યથા વા થૌતપટ' અથવા આ પ્રમાણે (= હવે કહેવાતા આ દૃષ્ટાંત દ્વારા) પ્રસ્તુત (= અપવર્તના રૂપ) અર્થની ઘટના કરવી → જેમ જળનાં બિંદુઓથી ભરેલું ચોક્કસ આકારમાં વીંટાળાયેલું અને હમણાં જ ધોયેલું એવું વસ્ત્ર ઘણાં સમયે સુકાય છે. વળી તે જ વસ્ત્ર જ્યારે વિશેષ પ્રયત્નથી વિસ્તારિત (= ખુલ્લું) કર્યું હોય ત્યારે સૂર્યના કિરણો પડવાના લીધે ચારે બાજુથી શોષાઈ ગયેલા સમસ્ત જળબિંદુ ઓવાળું, પ્રબળ પવનના વેગથી વિઘટિત (= કંપિત થયેલા) સમસ્ત ભાગવાળું, દૂર થઈ ગયેલા વસ્ત્ર-આશ્રિત જલ સમૂહવાળું તેમજ પ્રાપ્ત થયેલી અત્યંત અધિક સ્વચ્છતાવાળું શીઘ્ર સુકાઈ જાય છે. ‘ન ચ સંત.....’ વળી સંઘટિત કરેલ તે વસ્ત્રમાં જળની નવી ભીનાશનું આગમન થતું ૬. આયુર્મળ: - મુ. (i.)। ૨. યથા વા ક્ષાલિતપટ - મુ (માં. હું.) ...

Loading...

Page Navigation
1 ... 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376