Book Title: Tattvarthadhigam Sutra Part 02
Author(s): Udayprabhvijay
Publisher: Keshar Chandra Prabhav Hem Granthmala

View full book text
Previous | Next

Page 316
________________ ૨૮૪ सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/५१ સૂત્રમ્ :- નવાર/વા __ भाष्यम् :- देवाश्चतुर्निकाया अपि नपुंसकानि न भवन्ति, स्त्रियः पुमांसश्च भवन्ति। - સ્થિતિ : नन्तरमात्मसात्कृतं क्षीरोदकवदन्योन्यानुगतिलक्षणेन सम्बन्धेनात्मप्रदेशैः सहाविभागितयाऽध्यवसायविशेषाद् व्यवस्थापितम्, उदयप्राप्तमिति समासादितपरिपाकावस्थम्, तदेवंविधं नपुंसकवेदनीयमेव नारक-सम्मूर्छिमानां जन्तूनां दुःखबहुलत्वाद् भवति, नेतरे स्त्री-पुंवेदनीये कदाचिदिति ॥२/५०॥ उक्तं नारक-सम्मूर्छिमानां लिङ्गम्, अथ देवानां किं लिङ्गमित्यत आह → (न देवाः इति सूत्रम्) प्रकृतस्य प्रतिषेधं दर्शयति, नपुंसकवेदः प्रकृतः स एव प्रतिषिध्यते, (देवाश्चतुर्नीत्यादि भाष्यम्) दीव्यन्ति इति देवाः क्रीडा-द्युति-गतिष्वतिशयवतीषु वाच्याः, चत्वारो निकायाः = 'सङ्घाताः = समूहाः येषां भवन-वनचर-ज्योतिषिक-वैमानिकाख्यास्ते चतुर्निकायास्ते સૂત્રાર્થ દેવો (નપુંસકદવાળા) ન હોય.૨/૫૧ ભાષ્યાર્થઃ ચારે નિકાયના પણ દેવો નપુંસક (દવાળા) ન હોય પણ સ્ત્રી (દવાળા) અને પુરુષ (વેઠવાળા) હોય. - હેમગિરા બે સંબંધની જેમ અધ્યવસાય વિશેષથી અન્યોન્યની અનુગતિ (= એકમેક) સ્વરૂપ તાદામ્ય સંબંધથી આત્મપ્રદેશો સાથે અવિભક્તપણે સ્થાપન કરાયેલું કર્મ નિકાચિત કહેવાય છે. પ્રાપ્ત ....” ઉદય પ્રાસ એટલે પ્રાપ્ત થયેલી પરિપકવ અવસ્થાવાળું. તે આવા પ્રકારનું નપુંસક વેદનીય કર્મ જ નારક અને સંમૂર્ણિમ જીવોને હોય છે કેમકે તેઓમાં દુઃખની બહુલતા હોય છે, ઇતર બે સ્ત્રી અને પુરુષ વેદનીય કર્મ ક્યારેય ન હોય. ૨/૫૦. ૨/૫૧ સૂત્રની અવતરણિકા: નારક-સંમૂર્ણિમ જીવોનું લિંગ કહેવાયું. હવે દેવોને ક્યું લિંગ હોય છે? આ પ્રમાણે પ્રશ્ન ઉપસ્થિત થતો હોવાથી તેના ઉત્તરમાં ૨/૫૧ સૂત્રને કહે છે. a દેવોમાં વેદ વ્યવસ્થા ર સેવા:' એ ૨/૫૧ સૂત્ર છે. સૂત્રમાં પ્રસ્તુતના નિષેધને દેખાડે છે અર્થાત્ પ્રસ્તુત જે નપુંસકવેદ છે તે જ (દેવોને વિશે) નિષેધ કરાય છે. વાતુ .....' અહીં સેવા: શબ્દ એ તિવ્યન્તિ રતિ સેવા: એવી વ્યુત્પત્તિના આધારે બનેલ છે, તેમાં રહેલ ઢીલ્ ધાતુ અતિશયવાળી કીડા, ઘુતિ અને ગતિ અર્થમાં વપરાયો છે. ચતુર્નિયા .....' પદનો વિગ્રહ - ભવનપતિ, વનચર = વ્યંતર, જ્યોતિષ, વૈમાનિક નામવાળા નિકાય = સંઘાત = સમૂહ છે જે ઓના તેઓ ચતુર્નિકાયવાળા કહેવાય. તે ચારે પ્રકારના દેવો નપુંસક નથી હોતા. વળી (આ સૂત્રમાં ઉપરના ૨. જાતિગતિશય - માં. ૨. સયા: - બ.

Loading...

Page Navigation
1 ... 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376