Book Title: Tattvarthadhigam Sutra Part 02
Author(s): Udayprabhvijay
Publisher: Keshar Chandra Prabhav Hem Granthmala

View full book text
Previous | Next

Page 315
________________ सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् २८३ - गन्धहस्ति नोकषायवेदनीयाश्रयेषु त्रिषु वेदेषु, चारित्रमोहनीयं च तन्नोकषायवेदनीयं चेति चारित्रमोहनीयनोकषायवेदनीयम् = नवधा हास्यादि तद् आश्रयः = स्थानं येषां ते तदाश्रयास्तेषु तदाश्रयेषु त्रिषु वेदेषु निर्धार्यते नपुंसकवेदनीयमित्यादि (भाष्येण)। नपुंसकत्वानुभवो नपुंसकवेदनीयं तदेवैकमशुभगतिनामापेक्षम्, प्रदर्शनवाक्यमिदमशुभगतिनामापेक्षमिति, अशुभगत्यादिनाम-गोत्र-वेद्यायुष्कोदयापेक्षो मोहोदयः परो येनाशुभं महानगरदाहोपमं मैथुनाभिलाषमनुभवन्ति नारकाकाङ्क्षारूपमिति, सम्मूर्च्छनजन्मानोऽपि हि तिर्यञ्चो मनुष्याश्चाशुभगत्यादि-नाम-गोत्र-वेद्यायुष्कोदयापेक्षमोहोदयाकाङ्क्षावन्तो नपुंसकत्वमनुभवन्ति, पूर्वबद्धनिकाचितमुदयप्राप्तं 'पूर्वस्मिन् जन्मन्यन्तरे बद्धं नपुंसकत्वयोग्यास्रवैः परिगृहीतमित्यर्थः। निकाचितं तदेव ग्रहणा - હેમગિરા – તેઓ તઆશ્રયવાળા કહેવાય (આ નોકષાય વેદનીય અને આશ્રય વચ્ચેના બહુવ્રીહિ સમાસનો વિગ્રહાર્થ જાણવો). તદ્દ આશ્રયવાળા તે ૩ વેદોને વિશે નપુંસવેનીયમ્...' ઇત્યાદિ ભાષ્ય વડે અશુભગતિ નામકર્મની અપેક્ષાવાળું, નપુંસકપણાના અનુભવ સ્વરૂપ એવું જે નપુંસક વેદનીય કર્મ છે તે જ નિર્ધારણ કરાય છે. ભાષ્ય નિર્દિષ્ટ ‘મતિના પક્ષ' એવું આ વાક્ય માત્ર પ્રદર્શન (= દષ્ટાંત) રૂપે જાણવું, નિયમ વાક્ય રૂપે નહિ (અર્થાત્ નપુંસક વેદનીય કર્મ માત્ર અશુભગતિ નામ કર્મની જ અપેક્ષાવાળું હોય છે, એમ ન સમજવું. કિન્તુ બીજા અશુભ નામ, ગોત્ર, વેદનીય તથા આયુષ્ય કર્મની પણ અપેક્ષાવાળું હોય છે.) હવે આ જ વાતને ટીકાકારશ્રી બતાવે છે કે અશુભગતિ વગેરે નામ, ગોત્ર, વેદનીય અને આયુષ્ય કર્મના ઉદયની અપેક્ષાવાળો પ્રકૃણ મોહ (= નપુંસકવેદ)નો ઉદય છે કે જે મોહના ઉદયથી નારકીના જીવો મહાનગરના દાહની ઉપમાવાળી એવી નારકીની આકાંક્ષા સ્વરૂપ, અશુભ મૈથુનની અભિલાષાને અનુભવે છે. ખરેખર આવા જ અશુભગતિ વગેરે નામ, ગોત્ર, વેદનીય તથા આયુષ્ય કર્મના ઉદયની અપેક્ષાવાળા મહોદય (= નપુંસકવેદના ઉદય)થી મૈથુનની આકાંક્ષાવાળા થયેલા સંમૂર્છાિમ જન્મવાળા તિર્યો અને મનુષ્યો પણ નપુંસકત્વને અનુભવે છે. ફક પ્રાયઃ દુઃખ બહુલ જીવોને આ વેદની પ્રાપ્તિ : પૂર્વવદ્ધ... નપુંસક વેદનીય રૂ૫ નોકષાય ચારિત્ર મોહનીય કર્મ કે જે અનંતર જન્મમાં = પૂર્વ જન્મમાં બંધાયેલું છે અર્થાત્ નપુંસકત્વને યોગ્ય આશ્રવ કારોથી ગ્રહણ કરાયેલું છે અને છે. તે સમૂચ્છની જન્મ જેઓને વિદ્યમાન છે તેઓ સમૃદ્ઘિમ કહેવાય અને સમૂર્ણિમ જન્મવાળા તે જ “નિવરિત .....” એટલે કે ગ્રહણ કર્યા પછી આત્મસાત્ કરાયેલું છે, ક્ષીર-નીરના ૨. સર્વમિન - માં.

Loading...

Page Navigation
1 ... 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376