________________
२८२
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/५० भाष्यम् :- नारकाश्च सर्वे सम्मूर्छिनश्च नपुंसकान्येव भवन्ति, न स्त्रियो न पुमांसः। तेषां हि चारित्रमोहनीयनोकषायवेदनीयाश्रयेषु त्रिषु वेदेषु नपुंसकवेदनीयमेवैकमशुभगतिनामापेक्षं पूर्वबद्धनिकाचितमुदयप्राप्तं भवति, नेतरे इति ॥२/५०॥
- સ્થિતિ ___ नारकाश्चेत्यादि भाष्यम्। नरकेषु भवा नारकाः सर्वे सप्तसु पृथिवीषु 'प्रवर्तमानाः सम्मूर्छिनश्च सम्मूर्च्छनं सम्मूर्छः सम्मूर्छा वा सम्मूर्च्छनजन्मेत्यर्थः तद् येषां विद्यते ते सम्मूर्छिनः, सम्मूर्च्छनजन्म-भाजश्च पृथिव्यप्तेजो-वायु-वनस्पति-द्वि-त्रि-चतुरिन्द्रिया' पञ्चेन्द्रियाश्च केचित् तिर्यङ्-मनुष्याः, सर्वे एते नपुंसकान्येव नपुंसकवेदभाज एवेत्यवधारयति । सामर्थ्याल्लब्धमवधारणाफलं दर्शयति → न स्त्रियो न पुमांसः न स्त्रीवेदभाजो न पुरुषवेदवेदिनः, किं पुनः कारणं नपुंसकवेद एव तेष्वित्यत आह → तेषां हीत्यादि (भाष्यम्) । यस्मात् तेषां नारकाणां सम्मूर्च्छनजन्मनां च चारित्रमोहनीय
ભાષ્યાર્થઃ સર્વ નારકીઓ અને સર્વ સંમૂર્ણિમો નપુંસક જ હોય. સ્ત્રી નહિ કે પુરુષ નહિ કેમકે તે જીવોને નોકષાય વેદનીય એવા ચારિત્ર મોહનીયના આશ્રયવાળા ૩ વેદોમાં અશુભગતિ નામ કર્મની અપેક્ષાવાળું તથા બંધાયેલું અને નિકાચના કરાયેલું એવું એક નપુંસક વેદનીય કર્મ જ ઉદયમાં આવેલું હોય છે, બીજા બે વેદો નહિ એમ જાણવું. ૨/૫ના
- હેમગિરા ૦ પૃથ્વી, અપૂ, તેઉ, વાયુ, વનસ્પતિ, બેઇન્દ્રિય, ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય અને કેટલાક પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યો આ બધા નપુંસકો જ અર્થાત્ નપુંસકદવાળા જ હોય છે. એ પ્રમાણે ભાષ્યકારશ્રી અવધારણ કરે છે. સામર્થ્યથી મળેલા અવધારણના ફળને જણાવે છે કે “ સ્ત્રિયો ન પુમાં .....” આ જીવો સ્ત્રી કે પુરુષ નથી અર્થાત્ સ્ત્રીવેદ કે પુરુષવેદવાળા નથી. તેઓમાં નપુંસકવેદ જ હોય છે એનું શું કારણ છે ? આ પ્રમાણે પ્રશ્ન ઉપસ્થિત થતો હોવાથી એ પ્રશ્નના ઉત્તર માટે “તેષાં દિ' ઇત્યાદિ ભાષ્ય છે. તેનો ભાવાર્થ આ મુજબ છે :- જેથી તે નારકો અને સમૃદ્ઘિમ જન્મવાળા જીવોને ચારિત્ર મોહનીય એવા નોકષાય વેદનીયના આશ્રયવાળા ૩ વેદોમાંથી અશુભગતિ નામ કર્મને સાપેક્ષ એક નપુંસક વેદનીય કર્મ જ પૂર્વે બંધાયેલું, નિકાચના કરાયેલું ઉદયને પ્રાપ્ત હોય છે. બીજા બે નહિ, તેથી નારક અને સંમૂર્ણિમને નપુંસકવેદ જ હોય. આ રીતે સમુદાયાર્થ કરીને હવે એક એક પદને ખોલવા પૂર્વક ભાષ્યનો અવયવાર્થ કરાય છે કે) તેષાં = નારકો અને સમૂર્ણિમ જીવોને. “ચારિત્રમોદનીય ...” ચારિત્રમોહનીય અને નોકષાય વેદનીય વચ્ચે કર્મધારય સમાસ થયો છે, જેનો વિગ્રહ ટીકામાં આપેલો છે. હાસ્યાદિ ૯ પ્રકારવાળું નોકષાય વેદનીય એવું ચારિત્ર મોહનીય છે. અને તે આશ્રય = આધાર છે જે ઓ (= વેદો)નો ૨. વર્તમ ° - મુ. (. વ.) ૨. જાાિ વેરિત - ૫ (પ.)