Book Title: Tattvarthadhigam Sutra Part 02
Author(s): Udayprabhvijay
Publisher: Keshar Chandra Prabhav Hem Granthmala

View full book text
Previous | Next

Page 317
________________ सानुवादस्वोपज्ञभाष्य - टीकालङ्कृतम् २८५ માષ્યમ્ ઃ- तेषां हि शुभगतिनामापेक्षे स्त्री-पुंवेदनीये पूर्वबद्ध-निकाचिते उदयप्राप्ते द्वे एव भवतो नेतरत् । गन्धहस्ति चतुर्विधा अपि न नपुंसकानि भवन्ति, नपुंसकवेदप्रतिषेधोत्तरकालं चाप्रतिषिद्धत्वात् सामर्थ्यात् स्त्रीपुरुषवेदद्वययोगिता गम्यतेऽतस्तां दर्शयति → સ્ત્રિયઃ પુમાંસશ્વ મર્વાન્તા સ્ત્રીવેવમાન: પુરુષવેવवेदिनश्चेत्यर्थः। भवनपति - व्यन्तर- ज्योतिषिक- सौधर्मेशानेषु वेदद्वयमप्युपपाततः, तदुपरि पुरुषवेद एव, नेतरः। किं पुनः कारणं देवानां नपुंसकवेदा नास्तीत्यत आह तेषां हीत्यादि (भाष्यम्) । यस्मात् तेषां शुभगत्यादिनाम-गोत्र-वेद्यायुष्कापेक्ष मोहोदयादर्भिलषितप्रीतिसाधकं मायार्जवोपचितं करीषतृणपूलाग्निसदृशं स्त्रीवेदनीयमेकं पुंवेदनीयमेवाधिकं पूर्वबद्ध-निकाचितमुदयप्राप्तं भवति नेतर - ભાષ્યાર્થ : કારણકે તે દેવોને શુભતિ નામની અપેક્ષાવાળા, પૂર્વે બંધાયેલા અને નિકાચના કરાયેલા, એવા સ્ત્રીવેઠનીય અને પુરુષવેદનીય એમ બે જ કર્મ ઉદયને પ્રાપ્ત થયેલા હોય છે, અન્ય નપુંસક વેદનીય નહીં. હેમગિરા સૂત્રની અનુવૃત્તિથી ચાલી આવતા એવા) નપુંસકવેદનો નિષેધ કર્યા પછીના કાળમાં અન્ય બે વેદોનો નિષેધ કરાયો ન હોવાથી સામર્થ્ય (= પારિશેષ અનુમાન)થી દેવોને સ્ત્રીવેઠ અને પુરુષવેદ એમ બેનો જ યોગ જણાય છે. એથી ભાષ્યમાં તેને (= યોગને) દેખાડે છે કે દેવો સ્ત્રીઓ અને પુરુષો તરીકે હોય છે અર્થાત્ સ્ત્રીવેદ અને પુરુષવેઠવાળા હોય છે. , અહીં વિશેષ એ છે કે ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ તથા (વૈમાનિકમાં) સૌધર્મ-ઈશાન દેવલોકમાં આ બંનેય વેદો ઉપપાત (= જન્મ)થી હોય છે. તેની (= ઈશાનની) ઉપરના દેવલોકમાં ઉપપાતથી માત્ર પુરુષવેદ જ હોય, અન્ય બે વેદ ન હોય. દેવોને નપુંસકવેદ ન હોય એનું શું કારણ છે ? આ પ્રમાણે પ્રશ્ન ઉપસ્થિત થતો હોવાથી એના ઉત્તરને જણાવવા માટે ‘તેષાં ... શુભગત્યાદિ નામ, ગોત્ર, વેદનીય અને આયુષ્ય કર્મની અપેક્ષાવાળા મોહના ઉદયથી ઇષ્ટના વિશે પ્રીતિના સાધક, અનુક્રમે માયા અને સરળતાથી સંચિત થયેલો, કરીષાગ્નિ (= બકરીની લીંડીનો અગ્નિ) અને ઘાસના પૂળાના અગ્નિ સરખો, પૂર્વે બંધાયેલો અને નિકાચના કરાયેલું એક સ્ત્રીવેદ અને બીજું પુરુષવેદ રૂપ કર્મ જ ઉદયમાં આવેલું હોય છે. ત્રીજો નપુંસક વેદનીય રૂપ કર્મ નહિ કારણ કે પૂર્વે એ બંધાયેલું નથી. * નપુંસકવેઠની અપેક્ષા સ્ત્રીવેદમાં પ્રશસ્તપણું અહીં સ્ત્રીવેદ (એ) નપુંસકવેદની અપેક્ષાએ શુભ કહેવાય છે પણ એકાંતે શુભ જ છે १. भिलाषि વું.

Loading...

Page Navigation
1 ... 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376