________________
सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् ।
१८९ -- સ્થિતિ - जन्मवत्, पिष्टकिण्वोदकादीनामुपमर्दनात् सुराया जन्म दृष्टम्, तथा बाह्यपुद्गलानामाध्यात्मिकानां चोपमर्दनाद् यज्जन्म भवति तत् सम्मूर्च्छनजन्म व्यपदिश्यते, बाह्यपुद्गलोपमर्दनलक्षणं तावद् यथा कृम्यादीनां काष्ठादिषु, काष्ठ-त्वक्-पक्वफलादिषु जीवाः कृम्यादयः समुपजायमानाः तानेव काष्ठफल-त्वग्वर्तिनः पुद्गलान् शरीरीकुर्वन्त उपजायन्ते, तथा जीवद्गवादिशरीरेषु कृम्यादयः प्रादुःष्यन्तस्तानेव जीवद्गवादिशरीरावयवानादाय स्वशरीरतया परिणतिमापादयन्तीत्याध्यात्मिकपुद्गलोपमर्दनलक्षणमेतज्जन्म, प्रत्यक्षं चैतत्, प्रायस्तत्र गर्ताद्युपलब्धेः, तथा योषिद्योनावैकद्य मागत्य ग्रहणं शुक्ररक्तयोर्यत् क्रियते जीवेन जनन्यभ्यवहृताहाररसपरिपोषापेक्षं तद् गर्भजन्मोच्यते, अत्रापि गर्भ एव जन्म प्रतिपत्तव्यम् । इदं पूर्वजन्मनो भिन्नलक्षणम्, आगन्तुकशुक्र-शोणितग्रहणात्, न खलु योषिद्योनेस्तदेव शुक्र-शोणितं स्वरूपमतोऽस्ति भेदः। तथा उपपातक्षेत्रप्राप्तिमात्रनिमित्तं यज्जन्म तदुपपातशब्देनोच्यते,
- હેમગિરા બે જીવોના જે જન્મ થાય છે તે સમૂશ્કેન જન્મ તરીકે (વિદ્વાનો) કહે છે. જેમ કાષ્ટ વગેરેમાં કીડા આદિનો થતો જન્મ અર્થાત્ કાષ્ટ, ત્વચા (= છોતરા) કે વધુ પાકેલા ફળાદિ વિશે ઉત્પન્ન થતાં કૃમિ વગેરે જીવો કાષ્ટ અને ફલની ત્વચા (= છોતરા)માં રહેલા તે જ પુગલોને શરીર રૂપે બનાવતાં ઉત્પન્ન થાય છે. તે પ્રથમ બાહ્ય પુગલોના ગ્રહણ સ્વરૂપ સમૂર્ઝન જન્મ કહેવાય છે. તથા તે જ રીતે જીવંત ગાય આદિ પ્રાણીઓના શરીરમાં ઉત્પન્ન થનારા કૃમિ આદિ જીવો તે જ જીવંત ગાય આદિના શરીરના અવયવોને ગ્રહણ કરી સ્વશરીર તરીકે પરિણાવે છે, આ અત્યંતર પુદ્ગલોના ગ્રહણ સ્વરૂપ સંમૂર્ચ્યુન જન્મ કહેવાય છે અને આ પ્રત્યક્ષ છે કારણકે ત્યાં (= ગાય કે કૂતરા વગેરે પ્રાણીઓમાં) પ્રાયઃ (કૃમિ આદિએ કરેલા)ખાડા આદિ દેખાય છે. (અહીં બાહ્ય પુગલ તરીકે નિર્જીવ-શરીર અને આત્યંતર પુદ્ગલ તરીકે સજીવ-શરીર સમજવું.)
3 ગર્ભજન્મનું સ્વરૂપ ન ગર્ભજન્મ : સ્ત્રીની યોનિમાં આવીને તરત (= ) જીવ માતા દ્વારા ખવાયેલા આહારના રસથી પોષણની અપેક્ષાવાળું જે શુક્ર અને રકતનું ગ્રહણ કરે છે તે ગર્ભજન્મ કહેવાય છે. અહીં (= ગર્ભજન્મમાં) પણ (‘સમૂચ્છના જન્મની જેમ) ગર્ભ એ જ જન્મ તે ગર્ભજન્મ એ પ્રમાણેની વ્યુત્પત્તિ સ્વીકારવી. પૂર્વના સમૂચ્છને જન્મ કરતાં આ ગર્ભ જન્મ ભિન્ન લક્ષણવાળો છે, કેમકે અહીં આવનારો જીવ આગંતુક એવા શુક્ર અને લોહીનું ગ્રહણ કરે છે. ખરેખર જે શુક્ર અને શોણિત છે તે જ સ્ત્રીયોનિનું સ્વરૂપ નથી, એથી સમ્મચ્છિમ જન્મથી ભિન્ન ગર્ભજન્મ છે. (સમ્મર્ણિમ જન્મમાં તો ત્યાં સ્થાયી એવા બાહ્ય કે આધ્યાત્મિક પુદ્ગલોનું ગ્રહણ છે. જ્યારે આ ગર્ભજ જન્મમાં તો આગંતુક યુગલોનું ગ્રહણ છે.) ૨. વૈવષ્ય - . (vi) 1