________________
सानुवादस्वोपज्ञभाष्य - टीकालङ्कृतम्
२३३
सूत्रम् :- तदादीनि भाज्यानि युगपदेकस्या चतुर्भ्यः ॥२/४४ ॥
भाष्यम् :- ते आदिनी एषामिति तदादीनि । तैजस-कार्मणे यावत् संसारभाविनी' आदिनी' कृत्वा शेषाणि युगपदेकस्य जीवस्य भाज्यान्या चतुर्भ्यः ॥
- ગન્ધત્તિ •
અત્રોયતેમન્તિ, ન તુ સર્વાાિ યિન્તિ તાંતિ ? ઞત ઞદ → (તવાવીનિ ત્યાદ્રિ સૂત્રમ્।)
आदिनीत्यादि (भाष्यम्) । प्रस्तुते तैजस-कार्मणे तच्छब्देनाभिसम्बध्यते । ते आदिनी एषामौदारिकादीनां मेढीभूते व्यवस्थिते तानि ' इमानि तदादीनि समुदायसमासार्थः । एतदेव स्पष्टतरं करोति → तैजस- कार्मणे यावत् संसारभाविनी आदिनी कृत्वा = यावत् संसारं भवितुं शीलमनयोस्ते यावत्संसारभाविनी तैजस-कार्मणे आदिनी कृत्वा = मेढीभूततया व्यवस्थाप्य शेषाणि = औदारिकादीनि સૂત્રાર્થ : તે બે શરીરની આદિવાળા શરીરો એક સાથે જીવને ૪ સંખ્યા સુધી વિકલ્પે હોય છે. 112/8811
ભાષ્યાર્થ : તે બે (તૈજસ-કાર્યણ) આદિમાં છે જેઓની એવા તે બેની આદિવાળા (ઔદારિકાદિ શરીરો) અર્થાત્ ચાવત્ સંસાર સુધી રહેનાર તૈજસ અને કાર્યણ શરીરને આદિ તરીકે સ્થાપન કરી શેષ ઔદારિક આદિ શરીરો, એક જીવના એક સાથે ૪ સંખ્યા સુધી વિકલ્પે હોય છે.
→ હેમગિરા
ઉત્તર ઃ અન્ય શરીરો પણ આ ખેની સાથે હોય છે પણ સર્વ શરીરો એક સાથે નથી
હોતા.
પ્રશ્ન : તો પછી એક સાથે કેટલા હોય ?
ઉત્તર ઃ આથી (= આ પ્રમાણે પ્રશ્ન કર્યો હોવાથી) આ પ્રશ્નના ઉત્તર માટે ૨/૪૪ સૂત્રને વાચકપ્રવરશ્રી કહે છે.
તઠાદિ પદનો વિશેષા
તવાવિની... ઇત્યાદિ ૨/૪૪ સૂત્ર છે અને તેનો ‘તે સવિની' ઇત્યાદિ ભાષ્ય છે. तद् શબ્દ (= ‘તદ્' સર્વનામનું પ્રથમ વિભક્તિના દ્વિવચન પદ) વડે પ્રસ્તુત એવા તૈજસ અને કાર્મણ શરીરનો સંબંધ (= અન્વય) કરાય છે. ઔદારિકાદિ શરીરોમાં પ્રધાન રૂપે રહેલા તે આ બે શરીરો આદિમાં છે જેમની એવા તે આ ઔઠારિકાદિ શરીરો એમ તવાહિની... સામાસિક પદનો આ ટૂંકો અર્થ જાણવો. આજ વાતને ભાષ્યકારશ્રી વધુ સ્પષ્ટ કરે છે, તે આ પ્રમાણે છે → યાવત્ સંસાર સુધી રહેવાના સ્વભાવવાળા તૈજસ અને કાર્યણને આદિ તરીકે કરીને = મોભી રૂપે १. भाविनी - ૪૫ ૨. મલિનૌ - રા। ૐ. તાનિ તવાવીનિ - મુ. (ä. માં.)।