________________
सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
२५५ भाष्यम् :- तच्चतुर्दशपूर्वधर एव कस्मिंश्चिदर्थे कृच्छ्रेऽत्यन्तसूक्ष्मे सन्देहमापन्नो निश्चयाधिगमार्थ क्षेत्रान्तरितस्य भगवतोऽर्हतः पादमूले औदारिकेण शरीरेणाशक्यगमनं मत्वा लब्धिप्रत्ययमेवोत्पादयति। पृष्ट्वाऽथ भगवन्तं छिन्नसंशयः पुनरागत्य व्युत्सृजत्यन्तर्मुहूर्तस्य॥
- ન્યુક્તિ भिधास्यते। चतुर्दशेति सङ्ख्या, पूर्वं प्रणयनात् पूर्वाण्युच्यन्ते, तानि धारणाज्ञानेनालम्बत इति चतुर्दशपूर्वधरः, स च द्विविधः → भिन्नाक्षरोऽभिन्नाक्षरश्च, ते (तत्र?) च यस्यैकैकमक्षरं श्रुतज्ञानगम्यपर्यायैः सत् कारिकाभेदेन भिन्नं वितिमिरतामितं स भिन्नाक्षरः, तस्य च श्रुतज्ञानसंशयापगमात् प्रश्नाभावस्ततश्चाहारकलब्धिमपि नैवोपजीवति विनालम्बनेन, स एव च श्रुतकेवली भण्यते, शेषः करोत्यकृत्स्नश्रुतज्ञानलाभादवीतरागत्वाच्च, अत एव च केचिदपरितुष्यन्तः सूत्रमाचार्यकृतन्यासादधिकमधीयते
ભાાઈ - લિષ્ટ અને અતિસૂક્ષ્મ એવા કોઈક પદાર્થમાં સંદેહને પ્રાપ્ત થયેલા તે ૧૪ પૂર્વધર જ તેનો નિર્ણય મેળવવા માટે અન્ય ક્ષેત્રમાં રહેલા અરિહંત પ્રભુના ચરણની સમીપમાં ઔદારિક શરીર વડે જવું અશક્ય જાણી લબ્ધિના પ્રત્યયવાળા જ (તે આહારક શરીરને) ઉત્પન્ન કરે છે. હવે ભગવાનને ત્યાં સંદેહની પૃછા કરીને છેડાયેલ સંશયવાળા આ ૧૪ પૂર્વધર ફરી સ્વસ્થાને આવી આ શરીરનું અંતમુહૂતમાં વિસર્જન કરે છે અર્થાત્ આ બધા કામનો સમય અંતમુહૂર્તનો હોય છે.
- હેમગિરા -
‘ઉત્પદ્વિતિ' ક્રિયાપદ આ જ ભાષ્યમાં આગળ કહેવાશે.
(હવે ‘ચતુર્વણપૂર્વદર' પદને ખોલે છે ...) “ચતુર્દશ' એ સંખ્યા છે તથા ‘પૂર્વ’ એ પૂર્વમાં અર્થાત્ સર્વ પ્રથમ રચાયા હોવાથી ‘પૂર્વ તરીકે કહેવાય છે. તે ૧૪ પૂર્વોને મતિજ્ઞાનના એક પ્રકાર એવા ધારણા જ્ઞાનથી (સંયમી) ધારી રાખે છે એથી તે સંયમી આત્મા ૧૪ પૂર્વધર કહેવાય. તે ૧૪ પૂર્વધર બે પ્રકારે હોય છે (૧) ભિન્ન અક્ષરવાળા અને (૨) અભિન્ન અક્ષરવાળા.
ત્યાં (= તે બેઓમાં) અલગ અલગ કારિકા (= શ્લોક)માં રહેલા એક એક અક્ષર જે પૂર્વધરને શ્રુતજ્ઞાનથી જાણી શકાય એવા પર્યાયો વડે પ્રકાશિત થઈ ગયા હોય (=fમન્ન) તે ૧૪ પૂર્વધારી ભિન્ન અક્ષરવાળો કહેવાય છે અને આવા તે ભિન્ન અક્ષરવાળા ૧૪ પૂર્વધારીને શ્રુતજ્ઞાન દ્વારા સમસ્ત સંશયો દૂર થઈ ગયા હોવાથી કોઈ પ્રશ્ન ઉત્પન્ન થતાં નથી અને તેથી (આહારક લબ્ધિ યુક્ત હોવા છતાં) વિના આલંબને (= નિષ્કારણ) આહારક લબ્ધિનો પણ ઉપયોગ કરતાં જ નથી (= લબ્ધિ ઉપર જીવતાં નથી, અને તે ભિન્નાક્ષરવાળા ૧૪ પૂર્વધારી જ “શ્રુતકેવલી’ કહેવાય છે. શેષ (અભિન્નાક્ષર ૧૪ પૂર્વધર) તેઓ સમગ્ર શ્રુતજ્ઞાનને = શ્રુતાર્થને પામ્યા ન હોવાથી તથા ૨. પૂનમ - મુ. - (જ.) ૨. દૃષ્ટવા ૪ - રા..રૂ. કિધતામણિ - ૫ (પાં.) ૪. પર્વ શ્રુત - પુ (.પ.) ૧. ઇવ વિ° - ૫ (ઉં. મા.)