________________
२३६
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/४४ भाष्यम् :- तैजस-कार्मण-वैक्रियाणि वा स्युः।३। तैजस-कार्मणौदारिक-वैक्रियाणि वा स्युः।४। तैजस-कार्मणौदारिकाहारकाणि वा स्युः।५। कार्मणमेव वा स्यात् ।६।
- સ્થિતિ — सेयम् । एवमेतान् पञ्च विकल्पान् स्वमते प्रदाधुना एकीयमतमादर्शयितुमाह → (६) 'कार्मणमेव वा स्यात्', न ह्यन्तर्गतौ लब्धिप्रत्ययं तैजसमस्ति, लब्धेम॒तावेव प्रच्यवनात्, अतः कार्मणमेवैकमिति प्रथमो विकल्पः, (६I) कार्मण-तैजसे वा स्याता मित्ययमत्रानुपपन्नो विकल्पो भवस्थतायां हेयो नु हेयरुपतया तु भाष्येष्वधीतः, कथं ? यैः प्रत्याख्यातं सहजं तैजसं तेषां कुतोऽन्तर्गतौ तत्सम्भवः? न चान्याऽवस्था भवस्थतायामस्ति यत्रोभयमेव स्यात् ।(७) अनुत्पन्नतैजस-वैक्रियलब्धेः (तिर्यञ्चो
ભાષ્યાર્થ: (૩) અથવા તૈજસ, કામણ અને વૈકિય એમ ૩ શરીર હોય. (૪) અથવા તેજસ, કામણ, દારિક અને વૈકિય એમ જ શરીર હોય. (૫) અથવા તૈજસ, કામણ, દારિક અને આહારક એમ ૪ શરીર હોય. (૬) અથવા કામણ શરીર જ હોય.
-હેમગિરા – (એક જીવને) એક સાથે ૪ શરીર હોય છે. કમળનાળના તાંતણા (= રેસા)ની જેમ જ એક જીવના આત્મપ્રદેશો સાથે ચારે પણ શરીરો અવિચ્છિન્નપણે (= અખંડપણે) જોડાયેલા જાણવા.
આ પ્રમાણે વાચકશ્રીએ પાંચ વિકલ્પો સ્વમતે જણાવી અત્યારે સહજ (તૈજસ શરીરને કાર્પણ શરીર સ્વરૂપે જ માનનારા) “એકીય મત’ને દેખાડવા માટે કહે છે -
(૬) છઠો વિકલ્પઃ એકલું કાર્મણ શરીર જ હોય છે. (આ વિકલ્પ અંતર્ગતિનો જાણવો) કારણ અંતર્ગતિમાં લબ્ધિ નિમિત્તક તૈજસ શરીર નથી, કારણ કે જીવનું મરણ થતાંજ લબ્ધિ નષ્ટ થઈ જાય છે. એથી ‘એક કાર્મણ શરીર જ હોય’ એમ પ્રથમ વિકલ્પ એકીયમતવાળાની અપેક્ષાએ જાણવો. આમ આ છઠ્ઠો વિકલ્પ છે. (છઠ્ઠા ભાંગાનો બીજો વિકલ્પ) અથવા તો ‘કાર્પણ અને તૈજસ શરીર હોય છે.' આ ભાંગો અહીં અંતર્ગતિમાં અનુપપન્ન છે. વળી ભવસ્થ અવસ્થામાં પણ (નહીં ઘટતો હોવાથી) હેય = ત્યાજ્ય છે અને હેય રૂપે આ ભાંગો ભાષ્યમાં કહેવાયો છે
પ્રશ્ન : હેય શા માટે જાણવો ?
ઉત્તર : જે ઓ (= એકીયમતવાળા આચાર્યો) વડે સહજ તૈજસ પૃથફ સ્વીકારાયું નથી, તેઓના મતે અંતર્ગતિમાં તે સહજ તૈજસ શરીર શાથી સંભવે? વળી ભવસ્થ અવસ્થામાં (પણ) એવી કોઈ અન્ય અવસ્થા નથી કે જ્યાં આ બે શરીર જ હોય.
(૭) સાતમો વિકલ્પ (એકીયમતનો બીજો વિકલ્પ - જેઓને તૈજસ અને વૈશ્યિ શરીરની લબ્ધિ ઉત્પન્ન થઈ નથી તેવા (તિર્યંચ અને મનુષ્યોને, અને અનુત્પન્ન તૈજસ, વૈકિય