________________
१७९
सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
भाष्यम् :- एकविग्रहा द्वाभ्याम्, द्विविग्रहा त्रिभिः, त्रिविग्रहा चतुर्भिरिति। अत्र भङ्गप्ररूपणा તિર/રૂના
- સ્થિતિ एकविग्रहा द्वाभ्याम् (इति भाष्येण) एको विग्रहो यस्यां सैकविग्रहा पूर्वापरसमयावधिकत्वात् विग्रहस्य सामर्थ्यानिश्चीयते द्वाभ्यां समयाभ्यां निष्पाद्यत एकविग्रह इति। एवं द्वि-त्रिविग्रहयोरपि वाच्यम्॥
अथैकस्यां नरकादिगतौ विवक्षितायां ये प्राणिनस्तत्र नरक उत्पत्स्यन्तेऽन्तर्गतिवर्तिनस्ते किं सर्वेऽपि विग्रहगत्या एकस्मिन् काले उत्पद्यन्ते, अथ अविग्रहया, उत द्वाभ्यामिति ? अत आह → अत्र भङ्गप्ररूपणा कार्या, अत्रैवंविधविचारप्रस्तावे भङ्गाः = विकल्पाः तेषां प्ररुपणा = विभावना કર્યા ના જૈવ ઊર્યાં – () નારા: વાવિત્ સર્વ ઇવ વિપ્રદતિયો ભવન્તિ, (૨) અથવા વિપ્રगतयश्च, विग्रहगतिश्चैक: स्यात्, (३) अथवा अविग्रहगतयो विग्रहगतयश्चेति, एतेन विकल्प
ભાષ્યાર્થઃ એકવિગ્રહાગતિ ર સમય વડે, દ્ધિવિગ્રહાગતિ ૩ સમય વડે તથા ત્રિવિગ્રહાગતિ ૪ સમય વડે થાય છે. આ રીતે અહીં ભાંગાઓ કહેવા. ૨/૩
– હેમગિરા ––– સમયમાં નિષ્પાદન કરાય છે એમ પણ જાણવું.
ફ ભંગ પ્રરૂપણાને સમજીએ : પ્રશ્ન : નરકાદિ ગતિમાં જે પ્રાણીઓ ત્યાં વિવક્ષિત એક નરકગતિમાં (નારક તરીકે) ઉત્પન્ન થશે, અંતર્ગતિવર્તી એવા તે સર્વે પણ શું ૧ વિગ્રહગતિ, અવિગ્રહગતિ કે ઉભય વડે એક કાળે ઉત્પન્ન થાય છે ?
ઉત્તર : સત્ર પાકરૂપUT વાર્તા... અહીં આવા પ્રકારના વિચારના અવસરે ભંગોની = વિકલ્પોની પ્રરૂપણા = વિભાવના કરવી અને તે આ પ્રમાણે કરવી – ૧) ક્યારેક (એક સાથે ઉત્પન્ન થનારા) બધા જ નારકો વિગ્રહગતિવાળા હોય છે. ૨) અથવા (ક્યારેક) અવિગ્રહ ગતિવાળા ઘણાં હોય અને વિગ્રહગતિવાળા એક હોય. ૩) અથવા (ક્યારેક) અવિગ્રહ ગતિવાળા ઘણાં અને વિગ્રહ ગતિવાળા ઘણાં એમ બંને હોય.
આ ૩ વિકલ્પો વડે એકેન્દ્રિયોને છોડી શેષ સર્વ જીવોની વ્યાખ્યા કરાઈ અર્થાત્ એકેન્દ્રિય જીવોને છોડીને બીજા જે પણ જીવો ઉત્પન્ન થશે તે આ ૩ વિકલ્પ વડે જ ઉત્પન્ન થશે. વળી ઉપર બતાવેલ ભાંગાઓમાં એક-અનેક (= પાદ્રિ) જીવોની ઉત્પત્તિની યોજના એ નારક વગેરે જીવોમાં પોત-પોતાની ઉત્પત્તિની ઉત્કૃષ્ટ સંખ્યા સુધી જણાવી.
વળી એકેન્દ્રિયો તો (જથ્થાબંધ જ જન્મતાં હોવાથી, તેઓમાં) સદાય ઘણાં અવિગ્રહગતિવાળા, ૧. વાર્તા - છું. માં. ૨. શૈવ - છું. માં..