________________
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/३१ भाष्यम् :- अत्राह एवमिदानीं भवक्षये जीवः अविग्रहया विग्रहवत्या वा गत्या गतः कथं पुनर्जायत इत्यत्रोच्यते उपपातक्षेत्रं स्वकर्मवशात् प्राप्तः शरीरार्थं पुद्गलग्रहणं करोति । - ગન્ધતિ – मविच्छेदेन प्रतिसमयमित्यर्थः । उत्पत्तौ प्रथमसमयादारभ्यान्तर्मुहूर्तिक ओजआहारः, पश्चादाभवक्षयाल्लोमाहारः, कावलिकस्तु कादाचित्कः ।
कथमेकं द्वौ 'वेत्यादिभाष्यं । केन प्रकारेणैकं द्वौ वा समयावनाहारको जन्तुर्न पुनरतोऽपि बहून् समयानित्यत्र प्रश्ने विकल्पानां विभावना कार्या, सा च कृतैव द्विविग्रहायामेकं त्रिविग्रहायां द्वाविति ॥२/३१॥
१८४
अत्राहेत्यादिः : સમ્બન્ધપ્રન્થઃ| અન્ન = अवसरे शिष्यः पृच्छत्यजानानः, एवं = उक्तेन प्रकारेण इदानीमिति सर्वसंसारिणां स्वजीवितव्यवच्छेदविशिष्टं कालमामृशति, भवक्षये इति प्रागुपात्तौदारिकભાષ્યાર્થ : પ્રશ્ન ઃ હમણાં એ જણાવો કે આ પ્રમાણે જયારે ભવનો ક્ષય (= મરણ) થાય છે ત્યારે અગ્રિગહવાળી કે વિગ્રહવાળી ગતિ વડે ગયેલો જીવ કઈ રીતે જન્મે છે ?
ઉત્તર : સ્વકર્મવશે ઉત્પત્તિક્ષેત્રમાં ગયેલો જીવ શરીરનાં (નિર્માણ) માટે પુદ્ગલ ગ્રહણ કરે છે. એ વાત અમે સૂત્ર ૮/૨, ૫/૧૯ અને ૮/૨૫ કહીશું તે આ પ્રમાણે → → હેમગિરા -
અંત (મરણ) કાળ સુધી લોમાહાર હોય છે. કવલાહાર તો (જ્યારે જ્યારે જીવ મોઢાથી આહાર લે ત્યારે જ હોવાથી) ક્યારેક હોય છે.
‘થમૈ ૌ’ ઇત્યાદિ ભાષ્ય છે. તેની વિચારણા આ રીતે છે →
પ્રશ્ન : અંતર્ગતિમાં જીવ એક અથવા બે સમય જ અાહારક હોય છે પણ આના કરતાં વધારે સમયમાં (અનાહારક) નથી હોતો એવું કઈ રીતે સમજવું ?
ઉત્તર : અત્ર મક્ાપ્રરૂપળા હાર્યા આ પ્રશ્નને વિશે વિકલ્પોની વિચારણા કરવી (એમ ભાષ્યકારશ્રી સમાધાન આપે છે), અને ‘૨ વિગ્રહવાળી ગતિમાં ૧ સમય અને ૩ વિગ્રહવાળી ગતિમાં ર્ સમય અનાહારક હોય છે.’ એ પ્રમાણે તે વિભાવના (ટીકાકારશ્રી દ્વારા) કરાયેલી જ છે. ૨/૩૧।।
૨/૩૨ સૂત્રની અવતરણિકા : ‘સત્રાદ’ વગેરે ભાષ્ય પદો સંબંધ ગ્રંથ (= અવતરણિકા) રૂપ જાણવા. (પ્રશ્ન : હમણાં એ જણાવો કે આ પ્રમાણે કહેવાયેલા પ્રકારે જ્યારે ભવનો ક્ષય થાય છે ત્યારે અવિગ્રહવાળી કે વિગ્રહવાળી ગતિથી ગયેલો જીવ કઈ રીતે જન્મે છે ? )
આ પ્રશ્નગત ૧-૧ શબ્દના અર્થ આ પ્રમાણે છે -)
?. ~તિ, ન - મુ. પ્રા. (વં. માં.)।