________________
सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
भाष्यम् :- जात्यन्तरसङ्क्रान्तौ संसारिणो जीवस्य विग्रहवती चाविग्रहा च गतिर्भवतीति, उपपातक्षेत्रवशात्, तिर्यगूलमधश्च प्राक् चतुर्थ्य इति, येषां विग्रहवती तेषां विग्रहाः प्राक् चतुर्यो भवन्ति।
- સ્થિતિ
जातिरेकेन्द्रियादिभेदात् पञ्चधा, जातेरन्या जातिर्जात्यन्तरं तस्मिन् सङ्क्रान्तिः = गमनं जात्यन्तरसङ्क्रान्तिस्तस्यां जात्यन्तरसङ्क्रान्तौ सत्यामिति । अथ यदा स्वजातावेवोत्पद्यते तदा कथम् ? तदाऽपि ह्येवमेव गतिर्वक्तव्या, जात्यन्तरग्रहणं तु तदा प्रदर्शनमात्रकारि व्याख्येयम्। अथवा जननं = जन्म जातिशब्देनोच्यते, जन्मनो जन्मान्तरावाप्तिर्जात्यन्तरसङ्क्रान्तिरिति न कश्चिदत्र दोषः। संसारः = कर्म तदभिसम्बन्धात् संसारिणो जीवस्येति जीवनधर्मभाजः, ऋजुगतौ पूर्वकमेवाऽऽयुर्भवति यावदुप
1 ભાષ્યાર્થી અન્ય જાતિમાં = અન્ય જન્મમાં સંક્રમણ કરવામાં આવે ત્યારે સંસારી જીવની ઉત્પન્ન થવાના ક્ષેત્રના વશ થકી વિગ્રહવાળી અને વિગ્રહ વિનાની (એમ ૨) ગતિ હોય છે. ૩ વિગ્રહ સુધીની વિગ્રહગતિ વડે જીવ તિ , ઉપર અને નીચે ઉત્પન્ન થાય છે. જે જીવોની વિગ્રહવાળી ગતિ છે, તેઓના વિગ્રહો = વળાંકો ૩ સુધીના હોય છે.
- હેમગિરા - = ગમન તે જાત્યંતર સંક્રાંતિ કહેવાય. જ્યારે તે જાત્યંતર સંક્રાંતિ હોય ત્યારે જીવની વિગ્રહ કે અવિગ્રહ ગતિ હોય છે તેમ જાણવું.
ફક જાત્યંતર = જન્માંતરમાં જનારાની બે ગતિ : પ્રશ્ન : હવે (જો અન્ય જાતિમાં સંક્રમણ થનારને આ બે ગતિ હોય છે તેમ કહીએ તો) જ્યારે સ્વજાતિમાં જ ઉત્પત્તિ થાય ત્યારે કઈ રીતની ગતિ કહેવી ?
ઉત્તર : ત્યારે પણ એ પ્રમાણે જ ગતિ કહેવી. વળી જાયંતર પદનું ગ્રહણ તો ત્યારે પ્રદર્શન જ કરનાર છે અર્થાત્ દેખાડવા પૂરતું જ સમજવું. એનાથી સંક્રાન્તિમાં કોઈ વિશેષ અર્થ પ્રાપ્ત થતો નથી અથવા તો જાત્યતંરનો અર્થ આ મુજબ કરવો – જાત્યંતરમાં રહેલા જાતિ શબ્દથી ઉત્પત્તિ = જન્મ કહેવાય છે. એક જન્મમાંથી અન્ય જન્મમાં પહોંચવું તે જાત્યંતર સંક્રાતિ. આ પ્રમાણે અર્થ કરવામાં ઉપર કહેલો કોઈ દોષ આવતો નથી અર્થાત્ “જાત્યંતર’ શબ્દ નિરર્થક માનવાનો દોષ નહીં આવે.
*સંસાર એટલે કર્મ (અને) તે કર્મના સંબંધથી જીવો સંસારી કહેવાય. જીવ એટલે કે જેનો જીવવાનો ધર્મ = સ્વભાવ છે, આવા સંસારી જીવનું આયુષ્ય ઋજુગતિમાં જ્યાં સુધી પરભવના ક સંસાર એટલે કર્મ કારણ કે આખો સંસાર = આત્માનું સંસરણ કર્મના આધારે જ ઉભું છે.