________________
सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
• गन्धहस्ति
उच्यते → शरीरिणां चेत्यादि । शरीरिणामित्यौदारिकाद्यपेक्ष्योक्तम्, अन्यथाऽन्तरगतावपि कार्मणशरीरयोगाद् वपुष्मानेवेति न साधुः स्यात् ।
चशब्देनान्तर्गतिवर्तिनो जीवाः समुच्चीयन्ते पुद्गला वा, शरीरिणां च जीवानामेवं' गतिर्भवति विग्रहवती चाविग्रहा च, न कश्चिद् भेदः, सविग्रहाविग्रहसम्भावनायां प्रयोगपरिणामवशादिति (भाष्येण ) गतेः कारणमाह → स्वप्रयत्नापेक्षो वाऽसौ तथा गच्छति परप्रयत्नापेक्षो वा कृष्यमाण इति प्रयोगवशात् उच्यते। परिणामो विस्रसास्वभावः प्रयत्ननिरपेक्षस्तद्वशाद् वा तथा गच्छति (इति परिणामवशात् उच्यते) । अथवा प्रयोग एव परिणामः प्रयोगपरिणामस्तद्वशाद् (तथा गच्छति ) इति (प्रयोग परिणामवशात् उच्यते ।) शरीरिणामप्येवमेवेत्यतिदिष्टम्, अतस्तस्य देशापवादः प्रदर्श्यते न तु तत्र विग्रहनियम
१७५
·
હેમગિરા
ઉત્તર ઃ આ પ્રશ્નના ઉત્તર રૂપે શીરિાં ઇત્યાદિ ભાષ્ય કહેવાય છે → અહીં જે ‘શરીરનાં’ એવો પ્રયોગ કર્યો છે તે ઔદારિક આદિ શરીરવાળા (ભવસ્થ જીવો)ને આશ્રયી અન્યથા તો અંતર્ગતિ (= વિગ્રહગતિ)માં પણ કાર્યણ શરીરના સંબંધ થકી જીવ શરીરધારી જ છે, આથી તેનું પણ અહીં ગ્રહણ થશે અને તેથી ગૌરિનાં પ્રયોગ બરાબર નહીં થાય કેમકે શરીરી પદ પછીનાં ‘T’ શબ્દથી અંતર્ગતિમાં રહેનારા જીવો અને પુદ્ગલોનો સમુચ્ચય કરાય છે, તેથી અર્થ એ થયો કે અંતર્ગતિમાં રહેનારા જીવો, પુદ્દગલો અને શરીરી જીવોની આવી વિગ્રહવાળી અને વિગ્રહ વિનાની ગતિ હોય છે. વળી તે વિષયમાં કોઈ તફાવત નથી. ‘પ્રયોગ-પરિણામવશાત્' એ ભાષ્ય દ્વારા ગતિના સવિગ્રહ અને અવિગ્રહ એ બે ભેદોની સંભાવનામાં અર્થાત્ ઉત્પત્તિમાં કારણને કહે છે →
આ (જીવ કે પુદ્ગલ) સ્વપ્રયત્નની અપેક્ષાવાળો અથવા પરપ્રયત્નની અપેક્ષાવાળો હોવાથી (પોતાના દ્વારા કે અન્ય દ્વારા) ખેંચાતો તેવી રીતે (= વિગ્રહવાળી કે વિગ્રહ વિનાની ગતિથી) જાય છે કે જેથી પ્રયોગના વશ થકી ગતિ કરે છે એમ કહેવાય છે. અથવા વિસ્રસાસ્વભાવ = પ્રયત્નથી નિરપેક્ષ એવો પરિણામ અને તેના વશ થકી તેવી રીતે જાય છે (તેથી પરિણામના વશ થકી ગતિ થાય છે એમ કહેવાય છે) અથવા પ્રયોગ એ જ પરિણામ, તે પ્રયોગ પરિણામ, તે પ્રયોગ પરિણામના વશ થકી તેવી રીતે (= વિગ્રહવાળી કે વિગ્રહ વિનાની ગતિથી) જાય છે. (આથી પ્રયોગ પરિણામના વશ થકી ગતિ થાય છે એમ કહેવાય છે.) શરીરી (= ભવસ્થ જીવો)ની ગતિ વિશે પણ આ પ્રમાણે જ છે એમ અહીં ભલામણ કરાઈ છે પણ તે અંગે જે થોડો ફરક છે તે ન તુ તંત્ર વિદ્મનિયમ કૃતિ એ ભાષ્ય દ્વારા દેખાડે છે. → ત્યાં શરીરધારી જીવોમાં યથોકત (૧, ૨, ૩) વિગ્રહો કરતાં અલ્પ કે અધિક વિગ્રહોનું નિયમન કરાયું જ ૬. ભેવ - મુ. છં. ॥ ૨. પ્રયોગપરિળામવશાત્ - મુ (i)। રૂ. પ્રયોગ વ પીળામસ્તવ્॰ - મુ. પ્રા. (ä. માં)। .૫ચિહ્નિતોડ્યું પાને મુદ્રિત પુસ્ત, નાસ્તિ (ä. માં.)।