________________
सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्।
१७३ – સ્થિતિ अपरे वर्णयन्ति → सिद्ध्यमानगतेरेव प्रतिघाताभावः, प्रतिघातकं हि कर्म, तदभावादित्यर्थः, तथा' येन जन्तुनकविग्रहया गत्या यत् स्थानं यातव्यं तदसौ समयद्वयेनैव प्राप्नोति, उपपातक्षेत्रवशात्, न ततोऽपि श्रेण्यन्तरमाक्रामयतीति', अतो विग्रहनिमित्ताभावादुच्यते, विग्रहनिमित्त उपपातक्षेत्रवश इति, एवं द्वि-त्रिविग्रहयोर्योजनीयम्।
अन्ये प्ररूपयन्ति → गतेनिमित्तं कार्मणशरीरं, तत्सन्तानव्युच्छेदश्च विग्रहनिमित्ताभाव इति।
एवं गतिनियममावेद्य अधुना विग्रहशब्दार्थं पर्यायान्तरैरादर्शयति → विग्रहणं = विग्रहः = वक्रितं = कुटिलमित्यर्थः । पुनरप्यपरितुष्यन् विशेषप्रतिपिपादयिषया आह → विग्रहः = अवग्रहः = श्रेण्यन्तरसङ्क्रान्तिरित्यनर्थान्तरम् (इति भाष्यम्) । विग्रहः कः ? अवग्रहः, ऋजुताया अवच्छेद इत्यर्थः, तथा श्रेणेरन्या श्रेणिः श्रेण्यन्तरं, तत्र सङ्क्रान्तिस्तदवाप्तिरिति, आलेखिते चतुरस्राकाशप्रतरे
-- હેમગિરા - બીજા એમ કહે છે કે – સિદ્ધિગતિને પામતા જીવની ગતિમાં જ પ્રતિઘાતનો અભાવ હોય છે. કારણકે પ્રતિઘાત કરનાર જે કર્મ છે, તેનો ત્યારે અભાવ છે માટે પ્રતિઘાતનો અભાવ હોય છે. (હવે બીજા પ્રશ્નના ઉત્તરમાં જે “વિગ્રહના નિમિત્તનો અભાવ હેતુ કહેવાયો છે, તેનો અર્થ કહે છે ...)
વળી જે જીવ વડે ૧ વિગ્રહવાળી ગતિ દ્વારા જે ઉત્પત્તિ સ્થાનમાં જવાનું હોય તે સ્થાનને આ જીવ ઉપરાત ક્ષેત્રના વશ થકી ૨ સમયમાં જ પ્રાપ્ત કરે છે અને તેની પછી બીજી શ્રેણીમાં જતો નથી. આથી વિનિમિત્તામાવત્' એમ બીજો હેતુ ભાષ્યમાં કહ્યો છે. ઉપપાત (= ઉત્પત્તિ) ક્ષેત્રની આધીનતા એ વિગ્રહનું નિમિત્ત છે. આ પ્રમાણે ૨ અને ૩ વિગ્રહવાળી ગતિમાં પણ અર્થ ઘટના કરવી.
અન્ય કેટલાક એમ કહે છે કે – ગતિનું નિમિત્ત કામણ શરીર છે અને તેની પરંપરાનો વિચ્છેદ એ જ વિગ્રહના નિમિત્તનો અભાવ છે.
a વિગ્રહના એકાWક નામો ફક આ પ્રમાણે ગતિના નિયમને જણાવીને અત્યારે વિગ્રહ’ શબ્દના અર્થને બીજા પર્યાયવાચી શબ્દોથી દેખાડે છે કે - વિગ્રહણ = વિગ્રહ = વક્ર = કુટિલ. આટલાથી સંતોષ ન પામતાં શિષ્યને ફરી પણ વિશેષ અર્થનું પ્રતિપાદન કરવાની ઇચ્છાથી વિદ: = અવBદ: ઇત્યાદિ ભાષ્યને કહે છે કે –
પ્રશ્નઃ વિગ્રહ એટલે શું?
ઉત્તર ઃ વિગ્રહ એટલે અવગ્રહ અર્થાત્ ઋજુતા (= ઋજુગતિ)નો વિચ્છેદ તેમજ શ્રેણીથી ૨. તથા કન્તુ - મુ. નં. (ઉં.) ૨. મતતિ - 1. રૂ. યત - જીવાદ: = - . જો