________________
१५६
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/२७ સૂત્રમ્ :- મનુ િતિર/રા
- સ્થિતિ (૨/૪૧) નાવાર્યતમા સ્થિતમિલમ્ - વિગ્રહ તો વાળ વ યો1:, ન શેષ તિવાર/રદા.
अथ येषां जीवानां गतिर्भवान्तरप्रापिणी सा किं यथाकथञ्चिद् भवति, आहोस्विदस्ति कश्चिનિયમ?? મસ્તીત્યુત્તે -
अथवा किं पुनरयमात्मा भवान्तरप्राप्तौ वक्रां गतिं प्रतिपद्यते गतिनियमात् कुतश्चिदुताहो यथाकथञ्चिदिति ? गतिनियमात् इत्याह । कः पुनरसौ गतिनियमः ? उच्यते → अनुश्रेणि गतिः । श्रेणिः = आकाशप्रदेशपङ्क्तिः स्वशरीरावगाहप्रमाणा, प्रदेशाश्चामूर्ताः क्षेत्रपरमाणवोऽत्यन्तसूक्ष्मा नैरन्तर्यभाजः, सा चासङ्ख्येयप्रदेशा जीवगतिविवक्षायाम्, अन्यत्र तु मौक्तिकहारलतेवैकैकाकाशप्रदेशरचनाहितસૂત્રાર્થ અનુણી (આકાશશ્રેણી મુજબની ગતિ હોય છે. ૨/૨
- હેમગિરા – રચના કરી છે (વિગ્રહગતિમાં ઉપરોક્ત બંધ – ઉદયાદિની અપેક્ષાએ સિદ્ધ કરેલો ઉપભોગ તે અનભિવ્યકત છે), તેથી આ સિદ્ધ થયું કે વિગ્રહગતિમાં (વચલા સમયોમાં) કામણ જ યોગ હોય છે, શેષ યોગ નહિ. /૨/૨૬/.
૨/૨૭ સૂત્રની અવતરણિકા પ્રશ્નઃ જે જીવોની ભવાંતરને પ્રાપ્ત કરાવનારી ગતિ હોય છે તે ગતિ શું જેમ તેમ હોય છે કે ગતિ માટેનો કોઈ નિયમ છે ?
ઉત્તર : નિયમ છે, તે નિયમને બતાવતાં ૨/૨૭ સૂત્રને સૂત્રકારશ્રી કહે છે અથવા (બીજી રીતે અવતરણિકા આ પ્રમાણે છે કે શું આ આત્મા ભવાંતરની પ્રાપ્તિને વિશે કોઈક ગતિના નિયમથી વકગતિને પામે છે કે અનિયમિતપણે જેમ તેમ પામે છે? જો ગતિના નિયમથી પામે છે એમ કહો છો તો એ ગતિનો નિયમ ક્યો છે ? તે કહો આ પ્રશ્નના ઉત્તરમાં આ ૨/ ૨૭ સૂત્ર કહે છે.
ર જીવ - પુગલની સ્વભાવથી અનુશ્રેણિ ગતિ : ‘મનુfણ ગતિઃ' આ ૨/૨૭ સૂત્ર છે. અહીં તેનું વિવેચન કરે છે શ્રેણી એટલે પોતાના શરીરની અવગાહના પ્રમાણ આકાશ પ્રદેશની પંક્તિ અને પ્રદેશો એટલે અત્યંત સૂક્ષ્મ, અમૂર્ત (= અરૂપી) એવા ક્ષેત્ર પરમાણુઓ જે નિરંતરપણાને ભજનારા છે અર્થાત્ વ્યવધાન વગર એક પછી એક એમ નિરંતર એક પંક્તિથી સતત જોડાઈને રહેલા છે. જીવની ગતિની વિવક્ષામાં તે શ્રેણી અસંખ્યય પ્રદેશાત્મક જાણવી. (અર્થાત્ જીવ એ અસંખ્યય પ્રદેશાત્મક હોવાથી ગતિ કરતી વેળાએ તે અસંખ્ય આકાશ પ્રદેશને સ્પર્શને ગતિ કરે છે.) ૨. મનુએનિતિઃ - ૫. (જા.) ૨. મનુaffતિ - મુ. () 1 રૂ. ૫ત્ર મૌ૦ - મુ. (ઉં. માં.)