________________
१५०
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/२६ માધ્યમ્ - અન્યત્ર તુ યથો: વાય-વાર્મનોયો તિર/રદા.
– ન્યક્તિ - अयं च नियमोऽन्तर्गतेरेव क्रियते न कार्मणस्येति ख्यापयन्नाह → अन्यत्र तु यथोक्तः कायवाङ् - मनोयोग इति (भाष्यम्)। अन्तर्गतेरन्यत्र यथाभिहित आगमे कायादियोगो भवति, तुशब्दो गत्यन्तरविशेषप्रदर्शनपरतयोक्तः। तद्यथा → नारक-गर्भव्युत्क्रान्तितिर्यग्-मनुष्य-देवानां त्रयोऽपि योगाः, सम्मूर्च्छनजन्मभाजां तिर्यग्-मनुष्याणां काय-वाग्योगावेव। अथवा यथोक्त इति येन प्रकारेणोक्तः कायादियोगः पञ्चदशभेदः स तथा समायोजनीयो गत्यन्तरभेदेष्विति सूचयति, तत्र मनोयोगश्चतुर्धा सत्यः, असत्यः, सत्यासत्यः, असत्यामृषा इति, एवं वाग्योगेऽपि, काययोगः सप्तभेदः → औदारिकः, औदारिकमिश्रः, वैक्रियः, वैक्रियमिश्रः, आहारकः, आहारकमिश्रः, कार्मणश्चेति ।।
ભાષ્યાર્થઃ વળી (= આ વિગ્રહગતિ સિવાય) અન્યત્ર તો આગમમાં કહેવાયેલ અનુસારે કાયયોગ, વચનયોગ અને મનોયોગ એમ ત્રણે હોય છે. ૨/૧ ૬
– હેમગિરા ૦
fક ભવસ્થ અવસ્થામાં ૧૫ યોગ : ‘વિગ્રહગતિમાં કર્મયોગ હોય છે' એવો આ નિયમ વિગ્રહગતિને આશ્રયીને જ કરાય છે, કામણ શરીરને આશ્રયીને નહિ અર્થાત્ વિગ્રહગતિમાં વચલા સમયમાં કર્મયોગ જ હોય છે પણ કર્મયોગ વિગ્રહગતિના વચલા સમયમાં જ હોય છે એમ નહિ, આ પ્રમાણે જણાવતાં અન્યત્રતુ.... ઇત્યાદિ ભાષ્યને કહે છે - અંતર્ગતિ (= વિગ્રહગતિ) સિવાય અન્યત્ર (= ભવસ્થાવસ્થામાં) તો આગમમાં જે રીતે કહેવાય છે તે રીતે જ કાયાદિ યોગ હોય છે (પણ એકલો કર્મયોગ ન હોય). અહીં પ્રસ્તુતમાં ભાગ્યનો ‘તું' શબ્દ ચાર ગતિની અંદર રહેલ ૩ યોગના વિશેષ (= ફરક)ને દેખાડવા માટે કહેવાયો છે, તે આ મુજબ -
નારક, ગર્ભજ તિર્યંચ, ગર્ભજ મનુષ્ય અને દેવોને ત્રણેય (મન, વચન, કાય) યોગો હોય છે. જ્યારે સંમૂર્ણિમ જન્મવાળા તિર્યંચ અને મનુષ્યોને વચન અને કાયયોગ જ હોય છે અથવા “તુ' શબ્દ એમ સૂચવે છે કે યથોકત એટલે જે રીતે આગમમાં ૪ ગતિની અંદર રહેલા જીવના ભેદોને વિશે પંદર પ્રકારનો કાયાદિ યોગ કહેવાયો છે તેને તે રીતે તેઓને વિશે જોડી લેવો.
ત્યાં (= ૧૫ યોગમાં) મનોયોગ ૪ પ્રકારે છે. તે આ મુજબ – સત્ય, અસત્ય, સત્યાસત્ય, (= મિશ્ર), અસત્યામૃષા. એ રીતે વાગ્યોગમાં પણ ૪ પ્રકાર જાણવા. કાયયોગ ૭ પ્રકારે છે, તે આ મુજબ – દારિક, ઔદારિક મિશ્ર, વૈક્રિય, વૈકિયમિશ્ર, આહારક, આહારકમિશ્ર અને કાશ્મણ.