________________
१५२
सानुवाद तत्त्वार्थाधिगमसूत्रम् २/२६
– ન્યક્તિ – केवली तावदाद्य-तुर्यों मनोयोगौ लभ्यते, एतेष्वेव च स्थानेषु सत्यवाग्योगोऽपि, तुरीयः पुनर्वाग्योगो द्वीन्द्रिय मिथ्यादृष्टेरारब्धो यावत् सयोगिकेवली तावत् समस्ति, द्वितीय-तृतीयवाग्योगौ संज्ञिमिथ्यादृष्टेरारब्धौ यावत् क्षीणकषायवीतरागच्छद्मस्र्थस्तावल्लभ्यते । एवं मनोयोगावपि द्वितीय-तृतीयौ। ऋजुगत्यां यावद् भवान्तरसम्प्राप्तिस्तावदन्तराले यथासम्भवमौदारिक-वैक्रियकाययोगौ भवतः, वक्रायां तु पुनस्तौ विनिवर्तेते, नारक-सुरा वैक्रिययोगभाजः, तिर्यग्मनुष्या औदारिक-वैक्रिययोगिनः, आहारकयोगः प्रमत्तेन निष्पाद्यते पश्चादप्रमत्तस्य भवति, एत एव हि नारकादयोऽपर्याप्तकावस्थावर्तिनो मिश्रयोग-भाजो भवन्ति,
औदारिक-वैक्रिये येषां ग्राह्ये पुरोजन्मनि तेषां कार्मणेन मिश्रः, यस्याहारकं ग्राह्यं तस्यौदारिकेण मिश्रः, सम्यग्मिथ्यादृशमपहाय मिथ्यादृष्टेरारब्धोऽन्तर्गतौ कार्मण एव योगस्तावल्लभ्यते यावदुपशान्तकषायवीतरागच्छद्मस्थ इति। केवलिसमुद्घातकाले च तृतीय-चतुर्थ-पञ्चमसमयेषु कार्मण एव। सूत्रे चावध्रियते
– હેમગિરા - ચોથો (અસત્યામૃષા) વાગ્યોગ બેઇન્દ્રિય મિથ્યાદષ્ટિથી આરંભાયેલો સયોગી કેવલી ગુણઠાણું આવે ત્યાં સુધી હોય છે. તથા બીજો (અસત્ય) અને ત્રીજો (સત્યાસત્ય) વચનયોગ સંજ્ઞી મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકથી આરંભાયેલા જ્યાં સુધી ક્ષીણકષાય (મોહ) વીતરાગ છઘસ્થ (૧૨મું) ગુણઠાણું આવે ત્યાં સુધી (જીવવડે) મેળવાય છે. આ જ પ્રમાણે બીજો (અસત્ય) અને ત્રીજો (સત્યાસત્ય) મનોયોગ પણ સંજ્ઞી મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકથી આરંભાયેલા જ્યાં સુધી ક્ષીણ કષાય વીતરાગ છદ્મસ્થ ગુણઠાણું આવે ત્યાં સુધી જીવ વડે મેળવાય છે.
ઋજુ ગતિમાં (વર્તતા જીવને) જ્યાં સુધી બીજા ભવની પ્રાપ્તિ થાય છે ત્યાં સુધી વચમાં યથાસંભવ ઔદારિક કાયયોગ અને વૈકિય કાયયોગ હોય. વક્રગતિમાં (વચલા સમયોમાં) તો આ બંને કાયયોગો નિવૃત્ત થઈ જાય છે. નારક અને દેવો વૈક્રિય કાયયોગવાળા હોય છે. તિર્યંચ અને મનુષ્યો દારિક અને વૈકિય એમ બે કાયયોગવાળા હોય છે. આહારક્યોગનું પ્રમત્તસંયતિ નિર્માણ કરે છે, નિર્માણ થયા પછી અપ્રમતસંયતિને હોય છે. અપર્યાપ્ત અવસ્થામાં રહેતા આ જ નારકાદિ જીવો ખરેખર મિશ્રયોગવાળા હોય છે. જેઓને આગળના જન્મમાં ઔદારિક, વૈયિ શરીર ગ્રહણ કરવાના હોય છે તેઓને કાશ્મણ સાથે (ઔદારિક - વૈક્રિયનો) મિશ્રયોગ હોય છે. જેને આહારક શરીર ગ્રહણ કરવાનું હોય તેને ઔદારિક સાથે (આહારકનો) મિશ્રયોગ હોય છે.
કામણ કાયયોગ વિગ્રહગતિમાં અને કેવળી સમુદ્દઘાતમાં ; (જીવન) અંતર્ગતિમાં ત્રીજા મિત્ર સમક્તિ ગુણસ્થાનકને છોડી મિથ્યાદષ્ટિ (પ્રથમ) ગુણસ્થાનકથી માંડી જ્યાં સુધી ૧૧મું ઉપશાંત કષાય વીતરાગ છદ્મસ્થ ગુણસ્થાનક આવે ત્યાં સુધી કામણ યોગ જ હોય છે. ૨. સ્થાસ્તા- પ્રા૨. નખ્યતે - મુ. ઉં. I