________________
सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
१३७ - Wતિ - वश्यं पृथग् निर्देश्याः भिन्नजातीयत्वान्नारकादिभ्यः, तथा नारकादयोऽपि भिन्नगतिवर्तित्वात् भेदेनैवोपात्ताः। __ एवं तर्हि मनुष्य-नारक-देवानामिति किं नोक्तमादौ मनुष्योपन्यासात् ?
उच्यते → लोकक्रमसन्निवेशमाचार्येणाधाय चेतसि नारक-मनुष्य-देवानामित्युक्तम् । अथवा विवरणग्रन्थो यथेष्टमारभ्यत इति नातिदोषाय। अपरेऽतिविसंस्थुलमिदमालोक्य भाष्यं विषण्णाः सन्तः सूत्रे मनुष्यादिग्रहणमनार्षमिति सङ्गिरन्ते, गौरवहेतुत्वात्, विनापि किल मनुष्यादिग्रहणेन चत्वार्येकेन वृद्धानि येषां ते सामर्थ्यान्मनुष्यादयो भविष्यन्ति, तदेतदयुक्तप्रायं लक्ष्यते, अविगानेनैवंविधसूत्राध्ययनात्, सामर्थ्यलाभे वा भ्रमरादिग्रहणमपि न कर्तव्यम्, त्रीण्येकेन वृद्धानि स्पर्शन-रसन-घ्राण-चभृषि
– હેમગિરા - પણ અહીં (= મનુષ્યાદિ શબ્દના વિવરણમાં) તો તિર્યંચયોનિવાળા જીવો નારક આદિથી ભિન્ન (તિર્યંચ) જાતિવાળા હોવાથી અવશ્ય અલગ નિર્દેશ કરવા યોગ્ય છે. તેમજ નારકાદિ પણ (= મનુષ્ય, દેવ અને નારક એમ ૩ પણ) ભિન્નગતિમાં રહેલા હોવાથી જુદા જ કહેવાયા છે.
પર ભાષ્યમાં નરકના પ્રથમ ઉપન્યાસનું કારણ કે શંકા આમ મનુષ્ય વગેરે ૩ જીવોનો જો અલગ-અલગ નિર્દેશ કરવાનો હોય તો મનુષ્યનારવા-સેવાનામ્' એ પ્રમાણે કેમ કહેવાયું નહીં? કારણકે સૂત્રમાં તો શરૂઆતમાં મનુષ્યનું ગ્રહણ ક્યું છે.
સમાધાનઃ લોકની રચનાના કમને મનમાં રાખી આચાર્યશ્રી વડે ગાર-મનુષ્ય-દેવાનામ્' એ પ્રમાણે (ભાષ્યમાં) કહેવાયું છે અથવા વિવરણ સ્વરૂપ ગ્રંથ સ્વતંત્ર રીતે (= જે અવસરે જે રીતે યોગ્ય જણાય તે રીતે) કર્તા આરંભી શકે છે, આથી (સૂત્ર કરતાં ભિન્ન ક્રમે કરેલ ભાષ્ય) મોટા દોષ માટે થતું નથી.
શંકા વધુ વિસ્તારવાળા આ ભાષ્યને જોઈ વિષાદવાળા બીજા કેટલાક તો “સૂત્રમાં મનુષ્યદ્રિ' પદનું ગ્રહણ અનાર્થ = અર્વાચીન = પાછળથી કોઈ બીજાએ ઉમેરેલ છે', આ પ્રમાણે કહે છે, કેમકે તે ગૌરવનું કારણ છે અર્થાત્ “મનુષ્યાદ્રિ' પદનો ઉલ્લેખ કર્યા વિના પણ સામર્થ્યથી જ એક (થોત્ર) ઇન્દ્રિયથી અધિક ૪ ઇન્દ્રિય (સ્પર્શન, રસન, ઘાણ અને ચક્ષુ) વાળા (= પંચેન્દ્રિય) જીવો તરીકે તે મનુષ્ય વગેરે જ પ્રાપ્ત થશે. (આથી મનુષ્યાદ્રિ પદ લખવાની કોઈ આવશ્યકતા નથી અને આથી જ અનાર્ષ છે !)
ઉત્તર : આ વાત અયુકત પ્રાયઃ જણાય છે કેમકે કોઈ પણ વિવાદ વિના આ રીતના (અમે કહેલા સૂત્રનું અધ્યયન (= પઠન-પાઠન) થાય છે અથવા (બીજી રીતે ઉત્તર આ છે કે) તમારા કથન પ્રમાણે જો સામર્થ્યથી જ પંચેન્દ્રિય જીવ તરીકે મનુષ્ય વગેરે જીવોનું ગ્રહણ થતું ૨. રિવેશ્યા: ૫. પ્રા. (ઉં. વ.) ૨. ન્યનાન્ - જા