________________
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/११ મૂત્રમ્ :- સામનામન®I: li૨/૧૨
– એન્થતિ - शास्त्रपरिसमाप्तिदेशे वक्ष्यन्ते, प्रधान-गुणभावख्यापनार्थो वा चशब्दो द्रष्टव्यः। ते जीवाः समासत इत्यादि भाष्यम्। त इति औपशमिकादिभावभाजः समनन्तरव्यावर्णितोपयोगलाञ्छना जीवाः परामृश्यन्ते, समासतः = संक्षेपात् द्विप्रकारा भवन्ति, न तु विस्ताराभिधानतः, तच्च द्वैविध्यं दर्शयति → संसारभाजो મુપ્રિાપ્તાતિ ા૨/૨૦ ||
किञ्चान्यदित्यनेन सम्बन्धमाचष्टे सूत्रस्य भाष्यकारः, जीवाधिकारानुप्रवृत्तावन्यदपि किञ्चिद् भेदान्तरमुपदिश्यते।
समनस्कामनस्काः (इति सूत्रम्)। कृतसमासनिर्देशात् संसारिण एव सम्बध्यन्ते न मुक्ताः, यदि च मुक्ता अपि सम्बध्येरन् न तर्हि समस्य निर्दिशेदाचार्यः, विशकलीकृत्य पूर्ववत् स्पष्टमभिदध्याद
સૂત્રાર્થ - સમનસ્ક (= મનવાળા સંશી) અને અમનરક (= મનરહિત અસંજ્ઞી) એ બે પ્રકારે જીવ છે. // ૨ /૧૧ ||
– હેમગિરા - સૂત્રમાં)કહેવાશે તથા મુક્તાત્માઓના પણ અનંતર-પરંપર એવા ભેદો શાસ્ત્રની પરિસમાપ્તિના સ્થાનમાં (સૂત્ર ૧૦/૭) કહેવાશે અથવા તો ‘’ શબ્દ એ પ્રધાન અને ગૌણભાવને દર્શાવવા માટે છે એવું જાણવું. (ભાવાર્થ એ છે કે જીવની પ્રધાન અવસ્થા મુકતાવસ્થા છે અને બીજી ગૌણાવસ્થા છે.)
તે નવાઃ સમાતઃ' ઇત્યાદિ ભાષ્ય છે તેને સ્પષ્ટ કરતા કહે છે કે “તે' એવા પદથી ઔપશમિકાદિ ભાવોને ધારણ કરનારા તથા હમણાં જ વર્ણન કરાયેલા એવા ઉપયોગના લક્ષણવાળા જીવોની વિચારણા કરાય છે તે જીવો સંક્ષેપથી બે પ્રકારે હોય છે પણ વિસ્તાર કથનથી નહિ. (કારણકે વિસ્તારથી તો સંસારી/મુક્ત જીવના પોતપોતાના અનેક ભેદો પડે છે.) અને તે બે પ્રકારને ભાષ્યકારશ્રી દેખાડે છે, તે આ પ્રમાણે - (૧) સંસારી અને (૨) મુક્ત. Im૨/૧૦ ||
જીવોના પ્રકારાંતરે બે ભેદ છે ૨/૧૧ સૂત્રની અવતરણિકા શિષ્ય' એવા ભાષ્ય પદ દ્વારા વાચકશ્રી આગળના સૂત્રના સંબંધને કહે છે. તે આ મુજબ છે - જીવનો અધિકાર આગળથી ચાલે છે, તે જીવાધિકારની અનુપ્રવૃત્તિમાં (= અનુસંધાનમાં) બીજા પણ કેટલાક ભેદ જણાવાય છે.
સમનામના ' આ ૨/૧૧ સૂત્ર છે. તેમાં સમાસયુક્ત નિર્દેશ કર્યો હોવાથી (મનમના પદ દ્વારા) સંસારી જીવો ગ્રહણ કરાય છે, મુકત જીવો નહીં. વળી જો મુકત જીવોને ૨. “નવૃત્તા° - ૫ (ઉં. જ.)T