________________
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/१८ भाष्यम् :- लब्धिरुपयोगस्तु भावेन्द्रियं भवति । लब्धिर्नाम गति - जात्यादिनामकर्मजनिता तदावरणीयकर्मक्षयोपशमजनिता च इन्द्रियाश्रयकर्मोदयनिर्वृत्ता च जीवस्य भवति । - ન્યન્તિ -
->>
स्वविषयव्यापारः = प्रणिधानं = वीर्यं = उपयोगः एतदुभयं भावेन्द्रियं = आत्मपरिणतिलक्षणं भवति । अत्राचार्यो लब्धिस्वरूपनिर्वर्णनायाह लब्धिर्नामेत्यादि भाष्यम् । 'लब्धिः = लाभो = प्राप्तिः । नामशब्दो वाक्यालङ्कारार्थः । अथवा लब्धिरिति यदेतन्नामाभिधानं तस्यायमर्थः गतिजात्यादिनामकर्मजनिता लब्धिरुच्यते। गति-जाती आदिर्यस्य तद् गति- जात्यादि, गति - जात्यादि च तन्नामकर्म च गति-जात्यादिनामकर्म तेन जनिता = निर्वर्तिता, मनुष्यगतिनामोदयान्मनुष्यस्तथा पञ्चेन्द्रियजातिनामोदयात् पञ्चेन्द्रिय इत्यतो मनुष्यत्व-पञ्चेन्द्रियत्वादिलाभे प्रतिस्वं तदावरणकर्मक्षयोपशमो निर्वर्तते, तस्य क्षयोपशमस्य गतिजातिप्रभृतिनामकर्मकारणत्वान्निर्दिष्टमाचार्येण । आदिग्रहणेन यत् तदत्र नान्तरीयकं शरीरादिक्षयोपशम
११०
ભાષ્યાર્થ : લબ્ધિ અને ઉપયોગ એ ભાવેન્દ્રિય છે. ગતિ, જાતિ આદિ નામ કર્મથી ઉત્પન્ન થયેલી તેમજ તદાવરણીય (મતિજ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય) કર્મના ક્ષયોપરામથી ઉત્પન્ન થયેલી અને ઇન્દ્રિયોના આશ્રયવાળા કર્મના ઉદયથી બનેલી લબ્ધિ જીવને હોય છે.
હેમગિરા
R
> i.
I
h
i
A
I
તે તે દરેક ઇન્દ્રિયથી જન્ય તે તે સ્પર્શઠિના જ્ઞાનની શક્તિને આવરણ કરનાર કર્મનો ક્ષયોપશમ. ઉપયોગ એટલે સ્વ = પોતાના (= ઇન્દ્રિયના) વિષય (= સ્પાદિ)નો બોધરૂપ વ્યાપાર = પ્રણિધાન = વીર્ય. આ (લબ્ધિ અને ઉપયોગ) બંને ભાવેન્દ્રિય = આત્મપરિણતિ સ્વરૂપ હોય 1 “નધિનીમ, ઇત્યાદિ ભાષ્યને કહે છે. લબ્ધિ એટલે લાભ અર્થાત્ પ્રાપ્તિ. (ભાષ્યમાં આપેલ ‘બ્ધિ’ પછીનો) ‘નામ’ શબ્દ વાક્યના અલંકાર માટે છે અર્થાત્ તેનાથી વાકય સાંભળવામાં મધુર લાગે છે અથવા તો લબ્ધિ એવું જે આ નામ = અભિધાન છે, (અર્થાત્ ‘નામ’ શબ્દનો ‘એટલે’ અર્થ કરવો) તેનો આ અર્થ છે ગતિ, જાતિ આદિ નામકર્મથી ઉત્પન્ન થયેલી ‘લબ્ધિ’ કહેવાય છે. ‘ત્તિ ....’ ઇત્યાદિ સામાસિક પદનો વિગ્રહ ટીકામાં દર્શાવેલ છે. તે આ પ્રમાણે છે → ગતિ, જાતિ આદિમાં છે જેને તે ‘ગતિ-નાત્યાવિ’, ગતિ, જાતિની આદિવાળું એવું નામ કર્મ તે ‘નતિ-જ્ઞાત્યાવિનામળર્મ’, તે નામ કર્મ વડે બનેલી અર્થાત્ નિર્માણ પામેલ તે ‘તિ-નાત્યવિનામર્મજ્ઞનિતા' (લબ્ધિ). ભાવાર્થ આ પ્રમાણે છે – જીવ મનુષ્યગતિ નામકર્મના ઉદયથી મનુષ્ય તથા પંચેન્દ્રિયજાતિ નામકર્મના ઉદયથી પંચેન્દ્રિય થાય અને મનુષ્યપણા તથા પંચેન્દ્રિયપણા આદિના લાભમાં જીવનો પોતપોતાનો, તે (લબ્ધિ)ને આવરણ કરનાર કર્મનો ક્ષયોપરામ ઉત્પન્ન થાય છે. આવી રીતે તે ક્ષયોપરામના ૬. હ્રામો લબ્ધિ: પ્રાપ્તિ: - મુ. (i)। ૨. નિયંત્યુંતે- મુ (1) ।