________________
१२०
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/२० માધ્યમ્ - સ્પર્શન, રસન, પ્રા, વક્ષઃ શ્રોત્રમત્યેતાનિ પચ્ચેન્દ્રિયાળિ ર/૨૦.
- અલ્પત્તિ
-
नन्यत्वाद्, गमने प्रसाध्ये पादवद् देवदत्तो मांसपिण्डः पादाभ्यां गच्छति ग्राममिति । अपराणि भेदभाञ्जि करणान्यस्य कर्तुरसि-परशु-वास्यादीनि, एवं भिन्नाभिन्नकरणकलापग्रामणीरयमात्मा निरवशेषक्रियानुष्ठानशक्तियुक्तः कर्ता, अन्यथोभयकरणग्रामव्युदासानुगृहीतस्तृणमपि कुटिलयितुमयोग्यः स्यात्, किमुतैहिकामुष्मिकानेककार्यविषयव्यापारानुष्ठानमिति, यथैव च प्रतिविशिष्टज्ञाननिर्वृत्त्याधाने करणत्वमिन्द्रियाणाम्, एवं वीर्यबलेन निर्वर्त्य योगा मनोवाक्कायलक्षणाः करणान्यात्मनो वेदितव्यानि।
___ इतिशब्द एवं शब्दार्थे । एवमेतानि नामग्राहमुपदिष्टानि पञ्चेन्द्रियाणि भवन्ति। स्पर्शनादिक्रमनियमो बुद्धिपूर्वं सूरेरमुतो नियोगाज्जन्तवो वाय्वन्ताः स्पर्शनकरणभाज इति सुखमेव वक्ष्यामि, तथा ભાષ્યાર્થઃ સ્પર્શન, રસન, પ્રાણ, ચક્ષુ તથા શ્રોત્ર આ પ્રમાણે પાંચ ઈન્દ્રિયો છે. ૨/૨
- હેમગિરા બે વડે ગામમાં જાય છે.” અહીં પગ રૂપ સાધન, માંસપિંડ સ્વરૂપ દેવદત્ત એવા કર્તાથી અભિન્ન થઈ ગમન રૂપ કિયાને કરે છે. (તેમ અહીં ઇન્દ્રિય પણ કર્તા એવા આત્મા શરીરથી અભિન્નપણે રહી જ્ઞાન રૂ૫ કાર્યનું સાધન બને છે.) તથા તલવાર, કુહાડી, આરી વગેરે બીજા કારણો ( સાધનો) કર્તા એવા આત્મા (શરીર)થી ભિન્નપણે રહેલા (છેદન આદિ કાર્યના કરણ = સાધન બને) છે. આ પ્રમાણે ભિન્ન અને અભિન્ન કરણના સમૂહનો સ્વામી એવો આ આત્મા સમગ્ર કિયાને આચરવાની શક્તિથી યુક્ત એવો કર્તા છે. અન્યથા (ઉક્ત ઉભય કરણથી યુક્ત આત્મા ન સ્વીકારીએ તો) ઉભય કરણના સમૂહના અભાવથી યુક્ત કર્તા એવો જીવાત્મા તૃણને પણ મોડવા માટે અયોગ્ય/અસમર્થ થાય, તો પછી આ ભવ કે પરભવ સંબંધી અનેક કાર્ય વિષયક પ્રવૃત્તિને કરવાની તો શું વાત?
વળી જે રીતે પ્રતિવિશિષ્ટ જ્ઞાનની પ્રાપ્તિ કરવામાં ઇન્દ્રિયો કરણ સ્વરૂપ છે એ રીતે વીર્ય - બળ અર્થાત્ આત્મિક શક્તિથી જન્ય એટલે પ્રવૃત્ત થતાં મન, વચન અને કાયાના યોગો પણ (જ્ઞાન પ્રાપ્તિ)માં કરણ તરીકે જાણવા.
c 6 ‘તિ' શબ્દ ‘’ શબ્દના અર્થમાં છે, આથી અર્થ આમ કરવો - આ પ્રમાણે નામ ગ્રહણ કરવાપૂર્વક કહેવાયેલી આ પાંચે ઇન્દ્રિયો છે. વળી (ઇન્દ્રિયોના નામમાં) સ્પર્શનાદિના ક્રમનો નિયમ વાચકસૂરિજીએ બુદ્ધિપૂર્વક કર્યો છે, તે આ કે - પર્સનારિ ... એ પ્રમાણે ઇન્દ્રિયના કમનું નિયોજન કરવાથી “(પૃથ્વીકાયથી માંડી) વાયુકાય સુધીના (= પૃથ્વી, અપૂ, વનસ્પતિ, તેજસ્ અને વાયુ) જીવો એક સ્પર્શન ઇન્દ્રિયવાળા હોય છે” એવું હું ૨. પ્રો - પુ. (જં. .) ૨. નુષ્ઠાનુભિતિ - પુ. (Ni. .) રે વત્તે નિર્જ - પુ. (ઉં. વ.) ૪. મરિપુ (ઉં. વ. રા.)