________________
सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् સૂત્રમ્ :- સ્પર્શ-ર-રાજ્ય-વ-શબ્દાર્તામથf iાર/૨૨
- સ્થિતિ परे स्पर्शनमादौ वर्णयन्ति सर्वजीवस्वामिकत्वात् सर्वशरीरव्यापित्वादल्पशक्तित्वाच्च, ततो रसनादीनि तरतमयोगेनाल्पस्वाम्यणुशरीरदेशस्थ-बहुशक्तित्वादिति ॥२/२०॥
अथात्मनो लिङ्गान्येतानीत्युक्तं तत् केन पुनः प्रयोजनविशेषेणोपकुर्वन्त्यात्मनः ?
उच्यते → विषयोपभोग-तदादानकरणतयेति। विषयाश्च स्पर्शादयोऽर्थास्ते चामी यथाक्रममेषामવસાતવ્યા: ||
___ स्पर्श-रसेत्यादि सूत्रम् । स्पृश्यतेऽसाविति स्पर्शः शीतोष्णादिभेदलक्षणोऽष्टधा, रसः पञ्चधा तिक्तादिभेदलक्षणः, लवणस्य मधुरान्तर्गतत्वात्, गन्धो द्विधा → सुरभिरितरश्च, साधारणश्चेत्यपरे, સૂત્રાર્થ સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, શબ્દ તેઓના (= ઈન્દ્રિયોના) અથ છે. ૨/૨૧૫.
- હેમગિરા - (= સૂત્રકાર આગળ કહેવાતાં વાણ્વન્તાનામ્ ૨/૨ ૩ સૂત્રમાં) સુખપૂર્વક જ કહીશ અર્થાત્ કહી શકીશ. (તાત્પર્ય એ છે કે આ રીતે ઇન્દ્રિયોનો ક્રમ મુકવાથી આગળ સૂત્રો કરવામાં સરળતા (લાઘવતા રહેશે) તથા બીજાઓ સ્પર્શનેન્દ્રિય’નું શરૂઆતમાં (કહેવાના કારણોનું આ મુજબ) વર્ણન કરે છે - કેમકે આ સ્પર્શનના સ્વામી સર્વ (સંસારી) જીવો છે, સંપૂર્ણ શરીરમાં (આ સ્પર્શન) વ્યાપીને રહેનારી છે તથા (બીજી ઇન્દ્રિય કરતાં આ સ્પર્શન) અલ્પ શક્તિવાળી છે.( માટે પ્રથમ દર્શાવી છે.) આના પછી રસનેન્દ્રિય વગેરે કહી છે, કારણકે સ્પર્શન ઇન્દ્રિય કરતાં કમશઃ આ રસન આદિ ઇન્દ્રિયો અલ્પ સ્વામીવાળી, અલ્પ અણુ (પ્રદેશ) વાળી, શરીરના અત્યંત અલ્પ દેશમાં રહેલી અને વધુ શક્તિવાળી છે. /૨/૨૦ |
૨/૨૧ સૂત્રની અવતરણિકા : પ્રશ્ન : આ ઇન્દ્રિયો આત્માનું લિંગ (ચિહ્ન) છે એ પ્રમાણે આપે કહ્યું તો હવે એ કહો કે (આ ઇન્દ્રિયો) ક્યા પ્રયોજન વિશેષથી આત્માનો ઉપકાર કરે છે ?
ઉત્તર : વિષયોનો ઉપભોગ કરવામાં તેમજ તે વિષયોનો બોધ કરવામાં કરણ રૂપે (= સાધન રૂપે) આ ઇન્દ્રિયો જીવને ઉપકારી છે. વળી વિષયો એટલે સ્પર્ધાદિ અર્થો અને તે આ (અર્થો) યથાક્રમે (૨/૨૧ સૂત્ર દર્શિત ક્રમ મુજબ) આ સ્પર્શનાદિ ઇન્દ્રિયોના જાણવા.
કે સ્પર્શ વગેરેના પ્રકારો : પર્શ-રર .....' ઇત્યાદિ ૨/૨૧ સૂત્ર છે. તેનું વિવેચન કરે છે – સ્પર્શ કરાય એ સ્પર્શ. આ સ્પર્શ શીત, ઉષ્ણ આદિ ભેટ સ્વરૂપે ૮ પ્રકારે છે. રસ તે તિકતાદિ ભેદ સ્વરૂપે (૫) પ્રકારે છે, કેમ કે લવણ રસ (એ વસ્તુમાં સ્વાદનું કારણ બને છે તેથી) મધુર રસમાં