SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् સૂત્રમ્ :- સ્પર્શ-ર-રાજ્ય-વ-શબ્દાર્તામથf iાર/૨૨ - સ્થિતિ परे स्पर्शनमादौ वर्णयन्ति सर्वजीवस्वामिकत्वात् सर्वशरीरव्यापित्वादल्पशक्तित्वाच्च, ततो रसनादीनि तरतमयोगेनाल्पस्वाम्यणुशरीरदेशस्थ-बहुशक्तित्वादिति ॥२/२०॥ अथात्मनो लिङ्गान्येतानीत्युक्तं तत् केन पुनः प्रयोजनविशेषेणोपकुर्वन्त्यात्मनः ? उच्यते → विषयोपभोग-तदादानकरणतयेति। विषयाश्च स्पर्शादयोऽर्थास्ते चामी यथाक्रममेषामવસાતવ્યા: || ___ स्पर्श-रसेत्यादि सूत्रम् । स्पृश्यतेऽसाविति स्पर्शः शीतोष्णादिभेदलक्षणोऽष्टधा, रसः पञ्चधा तिक्तादिभेदलक्षणः, लवणस्य मधुरान्तर्गतत्वात्, गन्धो द्विधा → सुरभिरितरश्च, साधारणश्चेत्यपरे, સૂત્રાર્થ સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, શબ્દ તેઓના (= ઈન્દ્રિયોના) અથ છે. ૨/૨૧૫. - હેમગિરા - (= સૂત્રકાર આગળ કહેવાતાં વાણ્વન્તાનામ્ ૨/૨ ૩ સૂત્રમાં) સુખપૂર્વક જ કહીશ અર્થાત્ કહી શકીશ. (તાત્પર્ય એ છે કે આ રીતે ઇન્દ્રિયોનો ક્રમ મુકવાથી આગળ સૂત્રો કરવામાં સરળતા (લાઘવતા રહેશે) તથા બીજાઓ સ્પર્શનેન્દ્રિય’નું શરૂઆતમાં (કહેવાના કારણોનું આ મુજબ) વર્ણન કરે છે - કેમકે આ સ્પર્શનના સ્વામી સર્વ (સંસારી) જીવો છે, સંપૂર્ણ શરીરમાં (આ સ્પર્શન) વ્યાપીને રહેનારી છે તથા (બીજી ઇન્દ્રિય કરતાં આ સ્પર્શન) અલ્પ શક્તિવાળી છે.( માટે પ્રથમ દર્શાવી છે.) આના પછી રસનેન્દ્રિય વગેરે કહી છે, કારણકે સ્પર્શન ઇન્દ્રિય કરતાં કમશઃ આ રસન આદિ ઇન્દ્રિયો અલ્પ સ્વામીવાળી, અલ્પ અણુ (પ્રદેશ) વાળી, શરીરના અત્યંત અલ્પ દેશમાં રહેલી અને વધુ શક્તિવાળી છે. /૨/૨૦ | ૨/૨૧ સૂત્રની અવતરણિકા : પ્રશ્ન : આ ઇન્દ્રિયો આત્માનું લિંગ (ચિહ્ન) છે એ પ્રમાણે આપે કહ્યું તો હવે એ કહો કે (આ ઇન્દ્રિયો) ક્યા પ્રયોજન વિશેષથી આત્માનો ઉપકાર કરે છે ? ઉત્તર : વિષયોનો ઉપભોગ કરવામાં તેમજ તે વિષયોનો બોધ કરવામાં કરણ રૂપે (= સાધન રૂપે) આ ઇન્દ્રિયો જીવને ઉપકારી છે. વળી વિષયો એટલે સ્પર્ધાદિ અર્થો અને તે આ (અર્થો) યથાક્રમે (૨/૨૧ સૂત્ર દર્શિત ક્રમ મુજબ) આ સ્પર્શનાદિ ઇન્દ્રિયોના જાણવા. કે સ્પર્શ વગેરેના પ્રકારો : પર્શ-રર .....' ઇત્યાદિ ૨/૨૧ સૂત્ર છે. તેનું વિવેચન કરે છે – સ્પર્શ કરાય એ સ્પર્શ. આ સ્પર્શ શીત, ઉષ્ણ આદિ ભેટ સ્વરૂપે ૮ પ્રકારે છે. રસ તે તિકતાદિ ભેદ સ્વરૂપે (૫) પ્રકારે છે, કેમ કે લવણ રસ (એ વસ્તુમાં સ્વાદનું કારણ બને છે તેથી) મધુર રસમાં
SR No.005750
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherKeshar Chandra Prabhav Hem Granthmala
Publication Year2016
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy