________________
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/२२ भाष्यम् :- अत्राह उक्तं भवता पृथिव्यब्वनस्पति - तेजो - वायवो द्वीन्द्रियादयश्च (અ. ૨, સૂ. ૨૩/૨૪) નવ નીવનિર્વ્યાયા:, પશ્વેન્દ્રિયાળિ (અ. ૨, સૂ. ૯) ચેતિ। તત્ િ कस्येन्द्रियमिति ?
१३०
- ગન્ધતિ -
मङ्गान्तरगतं च, आद्यमनेकभेदमावश्यकादि, इतरदाचारादिद्वादशभेदम्, अनेन श्रुतविशेषाख्यानं न पुनः सर्वमेव श्रुतमनिन्द्रियार्थः । नोइन्द्रियस्यार्थ इत्यनेन पर्यायशब्देन नञर्थं स्फुटयति, न खल्वेतदिन्द्रियमिन्द्रियलक्षणानुपपत्तेः, एकदेशस्त्विन्द्रियलक्षणस्य समस्ति । अत एवासम्पूर्णत्वान्नोघटवन्नोइन्द्रियમુખ્યત કૃતિ।।૨/૨૨॥
उक्तानीन्द्रियाणि सङ्ख्यातः प्रकारतः स्वरूपतो विषयतश्च । अधुना तानि कति कस्य जन्तोर्भवन्तीति निरूपयन्नाह → (वाय्वन्तानामेकमिति सूत्रम्)
तत्र सम्बन्धमेव तावदापादयति सूत्रस्य भाष्यकारः अत्राहोक्तं भवतेत्यादिना भाष्येण । अत्रेन्द्रियप्रकरणप्रस्तावे पर आह प्रतिपादितं भवता भू-जल - तरु - हुताशनानिला द्विભાષ્યાર્થ : પ્રશ્ન : આપના વડે પૃથ્વી, અર્, વનસ્પતિ, તેજસ અને વાયુ તથા બેઇન્દ્રિય આદિ એ ૯ જીવનિકાય (જે આ અધ્યાયના ૧૩/૧૪માં સૂત્રમાં જણાવ્યાં છે) તથા (૧૫માં સૂત્રમાં) ૫ ઇન્દ્રિયો જણાવાઈ છે, તો હવે એ જણાવો કે તેમાંથી ક્યા જીવને કઈ ઇન્દ્રિય છે ?
• હેમગિરા
(= અંગપ્રવિષ્ટ) એમ બે ભેદે છે. (તેમાં) પહેલું (અંગબાહ્ય) આવશ્યકાદિ અનેક ભેઠે છે તથા બીજું (= અંગપ્રવિષ્ટ) આચારાંગાદિ ૧૨ ભેદે છે. આવું કહેવા દ્વારા મનના વિષય રૂપે (અંગબાહ્ય અને અંગપ્રવિષ્ટ આદિ) વિશિષ્ટ શ્રુતનું કથન છે, પણ બધું જ શ્રુત (= સામાન્ય શ્રુત) મનનો વિષય નથી.
* નોઘટ જેવું નો ઇન્દ્રિય મન
ભાષ્યના ‘નોન્દ્રિયસ્વાર્થ:' આ પદમાં ‘નોઈન્દ્રિય’ એમ (અનિન્દ્રિયના = મનના) આ પર્યાયવાચી શબ્દથી નસ્ (= નકાર)ના અર્થને સ્પષ્ટ કરે છે. તે આ મુજબ → ઇન્દ્રિયનું લક્ષણ મનમાં ઘટતું ન હોવાથી મન એ ઇન્દ્રિય નથી પરંતુ ઇન્દ્રિયના લક્ષણનો એક દેશ તો મનમાં છે. આથી જ ઇન્દ્રિયનું લક્ષણ મનને વિશે અસંપૂર્ણ હોવાથી ‘નોઘટ’ની જેમ મનને ‘નોઇન્દ્રિય’ કહેવાય છે. નોઇન્દ્રિયમાં નમ્ = નકાર દેશનિષેધવાચક સમજવો સર્વનિષેધ વાચક નહીં. ૨/૨૨।।
૨/૨૩ સૂત્રની અવતરણિકા : સંખ્યા, પ્રકાર, સ્વરૂપ અને વિષય થકી ઇન્દ્રિયો જણાવાઈ. હવે તે ઇન્દ્રિયો કયા જીવને કેટલી હોય છે એ જણાવતાં વાપ્વન્તાનામેળમ્ ૨/૨૩ સૂત્રને કહે