________________
सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
मनोहरानुत्फुल्ललोचनयुगस्तदभिमुखदत्तावधानः सुखास्वादनिर्भरहृदयः सहसोपजायते रोमाञ्चकञ्चुकितच्छविः, तदत्रावगमयति विद्वन्मनांसि श्रोत्रमस्त्यत्रान्तर्वर्ती शरीरादिसङ्घातविलक्षणः कोऽपि परमात्मा यस्यैवंविधा विकाराः समुपलक्ष्यन्ते शब्दमागृहीतवतः । एषैव च भावना 'सूचनादीनामपि, लिङ्गपर्यायत्वात् ।
=
गन्धहस्त
`अथवेन्द्रियमिन्द्रलिङ्गमित्यत्र पञ्चार्थास्तान् पञ्चापि दर्शयत्यनेन भाष्येण । लिङ्गार्थोऽभिहित एव, सूचनादित्यनेन दिष्टार्थमाख्याति जीवेन दिष्टानि = सूचितानि लेशतः प्रवर्तितानि तस्मिन् सत्यर्थग्रहणनिमित्तानि राजपुरुषवत्, ( प्रदर्शनादित्यनेन दृष्टार्थमाख्याति ) जीवेन दृष्टानि प्रकर्षेण दर्शनमुपलब्धिं ग्राहितानि नित्यसम्पृक्तत्वात् (उपलम्भनादित्यनेन संसृष्टार्थमाख्याति → ) – હેમગિરા
९९
->
છે.વળી આત્માની જાણકારીમાં હેતુ હોવાથી તે જ લિંગને અનેક પ્રસિદ્ધ પર્યાયવાચી શબ્દથી ‘ખ઼િાનાત્’ ઇત્યાદિ ભાષ્ય દ્વારા દેખાડે/જણાવે છે.
=
लिङ्गनात् = અવગમ (= બોધ) કરાવતો હોવાથી તે ‘લિંગ’ કહેવાય, દા.ત. કોઈ વ્યક્તિ શ્રોતેન્દ્રિય દ્વારા મનોહર એવા શબ્દોને સાંભળીને (પ્રસન્નતાથી/વિસ્મયથી) વિકસિત બે આંખવાળો, તે શબ્દના તરફ દત્ત અવધાનવાળો (= અતિ એકાગ્ર), તથા સુખના આસ્વાદથી ભરેલા હૃદયવાળો એકાએક રોમાંચથી વિકસિત કાંતિવાળો થાય છે. અહીં (= આ અવસ્થામાં) તે શ્રોત્રેન્દ્રિય, વિદ્વાનોના મનમાં (એવો) નિર્ણય કરાવે છે કે અહીં (= શરીરની) અંતર્વર્તી, શરીરાદિના સમૂહથી સાવ જુદો એવો કોઈ બીજો આત્મા છે, કે જેના શબ્દોને સાંભળતાં આવા પ્રકારના વિકારો દેખાય છે અને આ જ ભાવના સૂચનાદિ શેષ શબ્દોમાં પણ કરવી. કારણકે આ સૂચનાદિ શબ્દો લિંગના જ પર્યાયવાચી છે.
અથવા અહીં ‘ફન્ડ્રિમિન્દ્રનિાં...' ઇત્યાદિ ભાષ્યમાં ઇન્દ્રિયના પાંચ અર્થો કહેવાયા, તે પાંચેય અર્થોને આ (‘તિજ્ઞાનાત્’ ઇત્યાદિ) ભાષ્યમાં દેખાડે છે. તેમાં લિડ્ઝનો અર્થ (‘વિજ્ઞાનાત્’ ભાષ્યથી) કહેવાઈ જ ગયો છે. અત્યારે ‘સૂચનાત્’ એવા આ ભાષ્યથી ક્રિષ્ટના અર્થને કહે છે, તે આ રીતે કે→ જીવ વડે દિષ્ટ સૂચિત કરાયેલી અર્થાત્ લેશતઃ પ્રવર્તાયેલી આ ઇન્દ્રિયો તે આત્માની હાજરીમાં જ સ્પર્ધાદિ અર્થના ગ્રહણમાં નિમિત્ત (= પ્રવૃત્ત) બને છે. જેમ રાજપુરુષો રાજાની હાજરી પ્રવર્તે છે તેમ ઇન્દ્રિયો જીવ હોય ત્યારે જ પ્રવર્તે છે.
(‘પ્રવર્શનાત્’ એવા આ ભાષ્ય વડે દષ્ટના અર્થને કહે છે -) જીવ દ્વારા પ્રકર્ષતાપૂર્વક દર્શન રૂપ ઉપલબ્ધિને ગ્રહણ કરનારી ઇન્દ્રિયો છે કેમકે ઇન્દ્રિયો જીવ સાથે સતત જોડાયેલી છે. (‘૩૫ત્તમ્મનાત્’ એવા આ ભાષ્ય વડે સંસૃષ્ટ અર્થને કહે છે -) જીવ વડે સંસૃષ્ટ અર્થાત્ ૨. સ્તવનાવિનામ મુ. (ત્તિ. પા.)। ૨. અથ ચેન્દ્રિયં ભિન્ન લિ./ રૂ. ॰નિર્મિતાન ા. પા.।