________________
२४
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/३
સૂત્રમ્ :- સભ્યવત્ત્વ-રાત્રેિાર/શા -♦ ગન્ધત્તિ -
क्रमेण यथाक्रममौपशमिकादयो द्रष्टव्याः । वाक्यान्तरेण प्रकृतार्थनिगमनमादर्शितम्, वाक्यान्तरनिरूपणं ૬ 'જ્યારણ્યાયા: પ્રધાનામિતિ, સફ્ળ્યાનમાત્રશ્રવળાવુદેરાસૂત્રમિયં, ન તુ મેલનિર્દેશઃ॥ર/રા
सम्प्रति संख्येयान् भावविशेषान् निर्दिशति, औपशमिकस्य तावत् सूत्रक्रमप्रामाण्याद् भेदद्वयं પ્રતિપિપાવયિષુરાહ → સમ્યક્ત્વ-ચારિત્રે (કૃતિ સૂત્રમ્) । સમ્યવત્વમુત્તે પ્રથમેડધ્યાયે તક્ષળ-વિધાનાભ્યામ્, चारित्रं नवमे वक्ष्यते। एतदुभयमपि सिद्धं गृहीत्वा इहौपशमिकभावो नियम्यते, सम्यक्त्व-चारित्रे त्वनियते क्षायिक-क्षायोपशमिकयोरपि भवतः, औपशमिकभावस्तु द्वयमिदमपहाय न भेदान्तरमवरुणद्धि, अयं च नियमो द्वि-नवाष्टादिसूत्रारम्भसामर्थ्याल्लभ्यते, औपशमिको द्विभेद एवेति गम्यते सङ्ख्याशब्दोपादाસૂત્રાર્થ :- સમ્યક્ત્વ અને ચારિત્ર, એ બે ભેદ ઔપરામિક ભાવના છે. 112/311 → હેમગિરા - ઔપરામિકાદિ ભાવોને કહીશુ તે ક્રમ મુજબ યથાક્રમે ઔપરામિકાદિ ભાવો જાણવા યોગ્ય છે. અહીં ભાષ્યમાં ચેન સૂત્રમેળ ઇત્યાદિ બીજા વાક્ય વડે પ્રસ્તુત (યથાક્રમ એવા પદના) અર્થનું નિગમન (= ઉપસંહાર) દેખાડાયું છે કેમકે વાક્યાન્તર દ્વારા નિરૂપણ કરવું એ તો વ્યાખ્યાનું પ્રધાન અંગ છે એમ જાણવું.
પ્રસ્તુત બીજા સૂત્રમાં તો ભાવોના ભેદોની સંખ્યા માત્રનો ઉલ્લેખ દેખાતો હોવાથી આ ઉદ્દેશ (= સામાન્ય અર્થકથન) સૂત્ર છે પણ ભેદોનો નિર્દેશ (વિશેષ અર્થ કથન) અહીં નથી કરાયો. ।।૨/૨
૨/૩ સૂત્રની અવતરણિકા ઃ હવે તે તે સંખ્યાથી યુક્ત ભાવોના ભેદોનો નિર્દેશ કરે છે. સૂત્ર (૨/૧)માં કહેલ ભાવોનો ક્રમ પ્રમાણભૂત હોવાથી તે ક્રમ મુજબ સર્વ પ્રથમ ઔપરામિક ભાવના બે ભેદોને પ્રતિપાદન કરવાની ઇચ્છાવાળા વાચકશ્રી (૨/૩ સૂત્રને) કહે છે. ‘સમ્યવત્વ-ચારિત્રે’ આ ૨/૩ સૂત્ર છે. તેમાં રહેલ સમ્યક્ત્વ પદ લક્ષણ અને વિધાન થકી પ્રથમ અધ્યાયમાં કહેવાઈ ગયું છે તથા ચારિત્રને ૯મા અધ્યાયમાં કહેવાશે અને (પ્રથમ અને મા અધ્યાયમાં સમજાવેલા =) સિદ્ધ એવા આ બંનેને પણ અહીં (= સૂત્રમાં) ગ્રહણ કરીને (એ બંનેમાં) ઔપામિક ભાવનું નિયમન કરાય છે (કે ઔપરામિક ભાવ માત્ર સમ્યક્ત્વ અને ચારિત્રમાં જ હોય છે, બીજામાં નહીં પણ સમ્યક્ત્વ અને ચારિત્ર તો ઔપામિક ભાવમાં નિયત નથી કેમકે તે બંને તો ક્ષાયિક અને ક્ષાયોપશમિક ભાવમાં પણ હોય છે, જ્યારે ઔપરામિક ભાવ તો આ બેને છોડી કોઈપણ ભેદમાં વર્તતો/બંધાતો નથી. અને આ નિયમ ‘દ્વિ-નવાષ્ટા...’ વગેરે બીજા સૂત્રના આરંભના સામર્થ્યથી પ્રાપ્ત થાય છે અને એનાથી જ ‘તત્વથા’ ઇત્યાદિ (૨/૨) ભાષ્યમાં માત્ર સંખ્યા શબ્દનું ગ્રહણ હોવા છતાં પણ ઔપરામિક ભાવ ૨ ભેદવાળો જ છે એમ ‘જ’ કાર (= એવકાર) વડે અર્થ જણાય છે.વ્યાધ્યાપ્રધા॰ – હં.૫ ૨. નિમત્તે - હું.