________________
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/७ भाष्यम् :- धर्मादिभिस्तु समाना इति, ‘आदि'ग्रहणेन सूचिताः।
—- અસ્થતિ - धर्माः प्रतिपदं प्रवचनज्ञेन तु पुंसा यथासम्भवमायोजनीयाः, क्रियावत्त्वं, पर्यायोपयोगिता, प्रदेशाष्टकनिश्चलतैवम्प्रकाराः सन्ति भूयांसः।
___ अपिः समुच्चये - ‘एवम्प्रकाराश्च अनादिपारिणामिका भवन्ति जीवस्य भावाः धर्मादिभिस्तु समाना, इति 'आदि' ग्रहणेन सूचिताः' । एवमादयोऽपीत्यादि भाष्यम् । एवम्प्रकाराः = एवमादयः क्रियावत्त्वप्रकाराः, धर्मादिभिरिति क्वचिद्, पुद्गलद्रव्यं यथासम्भवमुपदर्शितमेव, तथा केचिदात्मन एव वैशेषिका आदिशब्देनाक्षिप्यन्ते पर्यायोपयोगितादयः। तुशब्दो विशेषकः → 'धर्मादिविशिष्टास्त
ભાષ્યાર્થ ? વળી, (તે અસ્તિત્વાદિ ધમ ધમસ્તિકાયાદિમાં સમાન છે. આમ ‘માદ્રિ' પદના ગ્રહણથી (અસ્તિત્વાદિ ધમ) સૂચિત કરાયા છે.
- હેમગિરા બે અહીં (ભાષ્યમાં) ફરી પણ ‘મા’ શબ્દને ગ્રહણ કરતાં ભાષ્યકારશ્રી એ જ્ઞાપન કરે છે કે એક વસ્તુ અનંત ધર્માત્મક હોય છે. ત્યાં (વસ્તુમાં) દરેક ધર્મો પોતપોતાના નામથી જુદા પાડી કહેવા અશક્ય છે. પરંતુ પ્રવચન (= સિદ્ધાંત)ના જ્ઞાતાપુરુષ દ્વારા યથાસંભવ જાણી લેવા. તે આ પ્રમાણે યિાવર્ત્ત (આત્મામાં વર્તતી ક્રિયા), પર્યાયોપયોગિતા, પ્રદેશાષ્ટકની નિશ્ચલતા (આત્માના ૮ રૂચક પ્રદેશોની નિશ્ચલતા = કર્મરહિતતા) અને આવા પ્રકારના બીજા પણ ઘણાં ધર્મો છે. (એ શેષ બધા ધર્મોનો સંગ્રહ ભાષ્યના ‘મઢિ' શબ્દથી થઈ જાય છે.)
(પૃ. ૪૦નો) ભાષ્યગત ‘’ શબ્દ સમુચ્ચયના અર્થમાં છે. તે આ પ્રમાણે કે અસ્તિત્વાદિ અને આવા પ્રકારના કિયાવન્દ્રાદિ (પણ) અનાદિ પારિણામિક ભાવો જીવના હોય છે. જે ધર્માસ્તિકાય વગેરેમાં સમાન છે. આમ સૂત્રમાં ‘મા’ શબ્દ વડે (આ ધર્મો) સૂચિત કરાયા છે.
(આ પ્રમાણે વિમવિય...' ઇત્યાદિ ભાષ્ય પંક્તિનો સમુદાયાર્થ કરી હવે ‘વાય...' ઇત્યાદિ એક એક ભાષ્ય પદને ખોલે છે.) gવમવિડી' ઇત્યાદિ ભાષ્ય છે. તેનો અર્થ આ પ્રમાણે છે કે ઈશ્વમાવઃ એટલે આવા પ્રકારના બીજા અર્થાતુ ક્યિાવન્દ્ર વગેરે ધર્મો. ‘થમિ ...” (ઉપર કહેલા અસ્તિત્વ વગેરે જીવના અનાદિ પારિણામિક ભાવોમાંથી) કેટલાક જ ભાવો ધર્માસ્તિકાય વગેરેમાં સમાન છે, બધા જ નહીં. તેમાંથી પુગલદ્રવ્યની સાથે રીતે તેમની સમાનતા છે તે ટીકામાં બતાવેલી જ છે. (જેમકે સૂર્યકાન્ત મણિમાં કર્તૃત્વધર્મને બતાવ્યો.)
છે જીવના પર્યાયોપયોગિતાદિ અસાધારણ ધર્મો છે તેમજ પર્યાયોપયોગિતા વગેરે કોઈક વિશેષ ધર્મો એવા છે કે જે આત્મામાં જ ઘટી શકે છે ભાષ્યમાં ‘ત્રિ’ શબ્દથી લેવાયા છે. ‘ઇિિમતું” આ ભાષ્યપંક્તિનો ‘તુ’ શબ્દ વિશેષનો ૧. ફેર પુસા - મુ. (જં.)