________________
सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
ગામવિરોધશ્વ *“નતિ ૩ કd, Mહિકિતહિં તિહિં તુ નાદિ'' (માવ. નિ. T. १९३ ऋषभजन्माधिकारे)। यदि तदा मति-श्रुते न स्तः कथमप्रतिपतितज्ञानश्चुच्युवे भगवान् नाकપૃષ્ઠત ?
તથાગમુનાગણીવાળોરૂમ્ - “ નિ: પૂaffથાત.' (સમ્બન્ધ-1. ૨૨) ફત્યાવિ, તથા માવામાશીવિણોદ્દેશ (શ. ૮, ૩. ૨, ટૂ. ૩૨૮)
*“ મજ્જm i અંતે ! નવા જિં ના મUTIો ? “સિન્નિવા ! ના तिन्नि अण्णाणा भयणाएं', तथा तस्यामेवैकोनविंशतिशते *"मति अण्णाणी णं भंते ! मतिअण्णाणभावेणं किं पढमे, अपढमे ? गोयमा ! नो पढमे, अपढमे, एवं सुतअण्णाणीवि'।
- હેમગિરા - ત્યાં ઉપયોગના પ્રસ્તાવમાં તમે (પૂર્વપક્ષીએ) જે ઉપર કહ્યું કે વિગ્રહગતિમાં દ્રવ્યેન્દ્રિય અને મનનો અભાવ હોવાથી મતિજ્ઞાન નથી અને મતિજ્ઞાનપૂર્વકનું શ્રુતજ્ઞાન પણ નથી તે વાત ખોટી છે અને આગમ વિરૂદ્ધ છે, તે આ મુજબ – “જાતિસ્મરણ જ્ઞાનવાળા ભગવાન, અપ્રતિપાતી એવા ૩ જ્ઞાનથી યુક્ત જ દેવલોકમાંથી ગર્ભમાં અવતર્યા હતા. તેમ આવશ્યક નિર્યુક્તિમાં શ્રી ઋષભજિન જન્માધિકારમાં (ગાથા ૧૯૩માં) કહ્યું છે. ત્યારે જો (વિગ્રહગતિમાં) મતિ અને શ્રુતજ્ઞાન ન હોય તો ભગવાન કઈ રીતે અપ્રતિપાતી જ્ઞાન સહિત દેવલોકના ભૂમિતલથી ચ્યવ્યા? તથા આ આચાર્યશ્રી એ પણ સંબંધ કારિકાના જ્ઞાનૈઃ પૂર્વીffથાન્તિઃ' ઇત્યાદિ એવા ૧૨મા શ્લોકમાં કહેવાયું છે કે “પૂર્વભવથી જ અપ્રતિપાતી અને શુદ્ધ એવા ૩ જ્ઞાનને પ્રાપ્ત એવા તીર્થકર (વીરપ્રભુ) ચંદ્રની શીતલતા, ધૃતિ અને કાંતિ જેવા હતા.' તથા શ્રી ભગવતીસૂત્રમાં પણ ૮મા શતકના આશીવિષ નામના બીજા ઉદ્દેશાના ૩૧૮માં સૂત્રમાં કહ્યું છે કે --
પ્રશ્ન : હે ભગવાન! અપર્યાપ્ત જીવો શું જ્ઞાની હોય કે અજ્ઞાની ? ઉત્તર હે ગૌતમ ! “અપર્યાપ્તા જીવમાં ૩ જ્ઞાનો અથવા ૩ અજ્ઞાનો ભજના વડે છે. વળી તે જ ભગવતીજી સૂત્રમાં ૧૯મા શતકમાં કહ્યું છે કે – પ્રશ્ન: હે પ્રભુ ! મતિઅજ્ઞાની એ મતિઅજ્ઞાનના ભાવ વડે શું પ્રથમ હોય કે અપ્રથમ?
ઉત્તર : હે ગૌતમ ! મતિજ્ઞાની એ મતિઅજ્ઞાનના ભાવ વડે પ્રથમ નથી હોતો પણ અપ્રથમ હોય છે. આ જ પ્રમાણે સુતઅજ્ઞાની વિશે પણ જાણવું. આમ ભગવતી સૂત્રના બંને ૨. ગફિસ ૩ માવં, ગપ્પરિવહિહિં નિહિં ૩ નાહિં - ૫. (ઉં. માં.) ૨. સપmતા - પા. ૩. મ મv° - મુ. (ઉં. મા.) ૪. સુમUTI° - મુ. (ઉં. .) * ગતિ મરતુ માવાન, પ્રતિતૈિત્રિમÍનૈવત વા... ચિહ્નિતોડ્યું પાઈઃ છું. માં. પ્રતૉ નાર્તિા ★ अपर्याप्ता भदन्त ! जीवाः किं ज्ञानिनोऽज्ञानिनः? त्रीणि गौतम ! ज्ञानानि त्रीणि अज्ञानानि भजनया। * મત્યજ્ઞાની મન્ત ! મત્યજ્ઞાનમાર વિં પ્રથમ પ્રથમઃ ? નૌતમ = પ્રથમ:, ગપ્રથમ:, વં શ્રુતજ્ઞાનાન્યfપા