________________
सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
- Tળ્યક્તિ - पात्रादिरुपभोगः, स च निरवशेष उपभोगान्तरायकर्मणि क्षीणे यथेष्टमुपतिष्ठते।
अप्रतिघः शक्तिविशेष आत्मनो वीर्यम्, तच्चाप्रतिहतमपास्ताशेषवीर्यान्तरायकर्मणो भवति, तेन च यदिच्छति तत् सर्वमायत्तीकरोति।
सम्यक्त्वं पुनरनन्तानुबन्धिकषाय-'मिथ्यात्व-मिश्र-सम्यक्त्वदर्शनसप्तकक्षयादात्यन्तिकाद' - प्रतिहतं जीवादिपदार्थश्रद्धानलक्षणमसंहार्यमुपजायते।
चारित्रं तु सकलमोहक्षयात् क्षायिकमाविर्भवति। वीर्यमित्यत्रायमितिशब्दोऽर्थपदार्थकः, एतानीति सूत्रोक्तानि, चशब्दः समुच्चये, सम्यक्त्व-चारित्रे च, नव क्षायिका भावा भवन्तीति ।।२/४॥ __उद्दिष्टः क्षायोपशमिकोऽष्टादशधा, स इदानीमाविर्भाव्यते →
– હેમગિરા – પાત્રાદિ તે ઉપભોગ કહેવાય અને તે ક્ષાયિક ઉપભોગ ઉપભોગવંતરાય કર્મ સમગ્ર ક્ષીણ થયે છતે ઇચ્છા પ્રમાણે પ્રાપ્ત થાય છે.
૭. વીર્ય વીર્ય એટલે કોઈનાથી પણ ન હણી શકાય તેવા પ્રકારની આત્માની વિશિષ્ટ શક્તિ અને તે (= ક્ષાયિક વીર્ય) અશેષ વીઆંતરાય કર્મ ક્ષીણ થવા થકી અપ્રતિહત થાય છે અને તેના વડે (અર્થાત્ તે વીર્યના પ્રભાવે) આત્મા જેને ઇચ્છે તે સર્વને સ્વાધીન કરે છે
૮. સમ્યકત્વ અનંતાનુબંધી કષાય, મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય, સમ્યકત્વ મોહનીય એમ દર્શન સમકના આત્યંતિક ક્ષયથી અપ્રતિહત (= અખલિત) તથા અસંહાર્ય (= જે કોઈનાથી પણ નાશ ન કરી શકાય) એવું જે જીવાદિ પદાર્થોની શ્રદ્ધાના સ્વરૂપવાળું સમ્યત્વ ઉત્પન્ન થાય છે તે ક્ષાયિક સમ્યકત્વ કહેવાય છે.
૯. ચારિત્રઃ સકલ મોહનીય કર્મના ક્ષય થકી ક્ષાયિક ચારિત્ર પ્રગટ થાય.
ભાષ્યમાં ‘વિિત' એ પ્રમાણે જે શબ્દો છે એમાં રહેલો આ તિ' શબ્દ એ અર્થ વાચક છે, શબ્દ વાચક નહીં અર્થાત્ જ્ઞાન” વગેરે પદોનો “જ્ઞાન” વગેરે શબ્દો એ અર્થ ન કરવો કિન્તુ તે પદોથી વાચ્ય જ્ઞાન વગેરે ક્ષાયિક ભાવો એ અર્થ કરવો, એમ તિ’ શબ્દ દ્વારા ભાષ્યકારશ્રી જણાવે છે.
ભાષ્યગત તાનિ' એટલે સૂત્રમાં કહેવાયેલા જ્ઞાનાદિ, ભાષ્યગત ર’ શબ્દ સમુચ્ચય અર્થમા છે આથી અર્થ આ પ્રમાણે કરવો કે સૂત્રગત જ્ઞાનાદિ ૭ તેમજ સમ્યક્ત્વ અને ચારિત્ર એમ ૯ ક્ષાયિક ભાવો છે. ૨/૪
- ૨/૫ સૂત્રની અવતરણિકા - પૂર્વે જે ૧૮ ભેદવાળો ક્ષાયોપથમિક ભાવ ઉદિષ્ટ (= સામાન્યથી કહેવાયો) હતો તે હમણાં (વિશેષથી) કહેવાય છે. ૨. મિથ્યાત્વિોમસM૦ - . મા. ૨. TH° - છું.