________________
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/२
भाष्यम् :- एते औपशमिकादयः पञ्च भावा: द्वि-नवाष्टादशैकविंशति - त्रिभेदा भवन्ति । * ગન્ધતિ -
सम्प्रति भाष्याक्षराणि विव्रियन्ते एत इति प्रत्यक्षासन्नवाचिना सर्वनाम्नाऽनन्तरसूत्रनिर्दिष्टान् भावानभिमुखीकरोति, औपशमिकादय इति प्रतिविशिष्टं क्रममाचष्टे, भावा इति भवनलक्षणा जन्तोः परिणतिविशेषाः, पञ्चेति सङ्ख्ययाऽवधारणं तेषाम्, एतावता भाष्येणानूद्य पूर्वकमर्थमधुना भेदान् વિધત્તે દ્વિ-નવેત્યાવિના (માધ્યેળ) ।
२२
-
इदं च सूत्रमेकमेवाचार्येण खण्डीकृत्याधीतम्, न पुनर्विवरणमे 'तत्सूत्रस्य, कुत एतद् भवतीति ? सूत्रमध्ययुच्चारणाद् विभक्त्यश्रवणाच्च द्वयादिषु निश्चीयते, पुनः सूत्रपाठे तर्हि किं प्रयोजनम् ? एताભાષ્યાર્થ :- આ ઔપમિકાઠિ ૫ ભાવો ક્રમશઃ ૨, ૯, ૧૮, ૨૧ અને ૩ ભેદવાળા હોય છે, તે આ પ્રમાણે –
હેમગિરા
માત્ર પરિણામ રૂપ જ પારિણામિક ભાવ સિદ્ધોમાં છે એવું ‘જ’કાર પૂર્વક અવધારણ ન કરવું. હમણાં ભાષ્યના અક્ષરો (પદો)નું વિવરણ કરાય છે, તે આ મુજબ → પ્રત્યક્ષ અને નિકટવર્તી વસ્તુના વાચક ‘તે’ એવા સર્વનામ વડે પૂર્વ સૂત્રમાં દર્શાવેલ ભાવોનો ભાષ્યકારશ્રી ઉલ્લેખ કરે છે. ‘સૌપમિાય:’ એ પદ ચોક્કસ ક્રમને કહે છે. ‘માવા’ એટલે ભવન (ઉત્પન્ન થવાના) લક્ષણવાળી એવી જીવની વિશિષ્ટ પરિણતિઓ. ‘પશ્ચ’ પદ તેઓ (= ભાવો)નું સંખ્યા વડે અવધારણ કરી આપે છે. આટલા ભાષ્ય પદો વડે પૂર્વ સૂત્ર (૨/૧) સંબંધી અર્થનું ફરી કથન કરી અત્યારે ‘દ્વિ-નવાષ્ટા.....’ ઇત્યાદિ ભાષ્યથી (તે ભાવોના વ્યક્તિગત) ભેદોને કહે છે.
વળી આ એક જ (૨/૨) સૂત્રનો વિભાગ કરીને આચાર્યશ્રીએ ભાષ્યમાં કહ્યું છે પણ ૨/૨ સૂત્રનું આ વિવરણ નથી.
# ભાષ્યમાં સૂત્ર-પદ હોવાના કારણો
પ્રશ્ન ઃ આ યાંથી નક્કી થાય કે આ ભાષ્ય સ્વરૂપ નથી, ને સૂત્રનો જ એક વિભાગ છે ? ઉત્તર : (‘દ્વિ-નવાષ્ટા'... ઇત્યાદિ પદો સૂત્રના એક વિભાગ રૂપ છે) કારણ કે સૂત્રની અંદર પણ ‘દ્વિ-નવાષ્ટા...' ઇત્યાદિ પદોનું ઉચ્ચારણ છે.
(પ્રશ્ન : સૂત્રમાં હોય તો શું થઈ ગયું ? ભાષ્યમાં ન હોઈ શકે ?
ઉત્તર ઃ હોઈ શકે, પરંતુ અક્ષરશઃ એવું જ ન હોય. સમાસ વગેરેનો વિગ્રહ છૂટો પાડીને લખેલો હોય, પણ અહીં વિગ્રહ છૂટો પાડવામાં નથી આવ્યો કારણકે જો તેવું હોય તો વિભક્તિઓ તો દેખાય ને !) અહીં ‘દ્વિ-નવ’... ઇત્યાદિ ભાષ્ય પંક્તિમાં તો વિભક્તિઓ દેખાતી/સંભળાતી ૬. જ્ળમસ્ય - મુ. પ્રા. (તું. મા.)।