________________
લઘુવૃત્તિ-પ્રથમ અધ્યાય-દ્વિતીય પાદ ૬૧
वाऽत्यसन्धिः ॥१॥२॥३१॥ આ સૂત્રથી માંડીને ૩૯ભા સૂત્ર સુધી અસંધિનું પ્રકરણ છે.
નો શબ્દના પદને છેડે આવેલા શો ની બરાબર સામે જ આવેલ હોય તો શબ્દમાં સંધિને લીધે જે ફેરફાર થવાને ગ્યા હોય તે ફેરફાર વિકપે થાય છે. એટલે જો શબ્દના મો ની કઈ વાર સંધિ થાય છે ખરી અને કોઈ વાર સંધિ મુદ્દલ થતી પણું નથી. જો + પ્રમ્ = ળો ગપ્રમુ–ગાયને આગલો ભાગ. અહીં કશે ફેરફાર
થયો નથી. 0 + ગપ્રમ્ = = + –જવાઘ– (જુઓ, તારા તથા ૧ર૧) અહીં
ફેરફાર થયો છે. જો + બvમ્ = ળો (જુઓ વારા)
તોડનિ શરીરૂરી કઈ પણ પ્લત સ્વરની બરાબર સામે રૂતિ શબ્દ સિવાય બીજા શબ્દને સ્વર આવેલ હોય તે તેમાં કશે જ ફેરફાર ન થાય–કઈ પ્રકારની સંધિ જ ન થાય. વત્ત! ] મત્ર 7 સિ–અહીં (નારા૧) નિયમ લાગ્યો નહીં. હે દેવદત્ત !
તું અહીં છે ?
દેવદત્ત શબ્દ પાસે મૂકેલો ત્રગડો બન્ન' ની અંદરનો 'અ' પ્લત છે એમ જણાવે છે.
દુહો ! રૂ + ત = પુત્રોવેતિ (જુઓ વારા)–અહીં પણ મૂકેલો ત્રગડો લુતને સૂચક છે. “મ'નું ઉચ્ચારણ અહીં ત્રણ માત્રાવાળું છે એમ ત્રગડો જણાવે છે. અહીં તિ શબ્દ હોવાને લીધે આ નિયમ ન લાગે પણ સંધિ થઈ ગઈ. પુત્રો તિ–હે સારી કીર્તિવાળા ! આ પ્રમાણે.
ई ३ वा ॥१।२।३३।। હુત દૃરૂની બરાબર સામે કોઈ પણ સ્વર આવેલું હોય તો જેડના સ્વર સાથે હુત ની સંધિ વિકલ્પ થાય છે, સુની િરૂ તિ–એમ પણ થાય અર્થાત્ સંધિ ન થાય અને સ્ત્રીદિ + તિ = જુનીટ્ટીતિ એમ પણ થાય.—તુ કાપ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org