________________
૨૧૨]
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન વોચ પો વા કપરૂ તે– લાકડામાં કંઈ વિશેષ ગુણ લાવવા
માટે લાકડાને પાણીમાં વારંવાર ઝબોળ્યા કરે છે અથવા
રાખી મુકે છે. ૧ ૨ ૨ ૧૨ ના'અર્થાત્ત્વરિતાપેમ વર્તર | ૨. ૨ા શરૂ
જ્ઞા–પીડા. “પીડા” નો કર્તા ભાવરૂપ હોય એટલે દરચ ન હોય એવા પીડા” અર્થના ધાતુના કર્મ ને વિક૯પે “કમ સમજવું. પીડા” અર્થના કવર તથા પત્તાપ ધાતુને આ નિયમ ન લાગે.
ચૌરા વૌવા કૃત –રેગ ચેરને પીડા કરે છે. આ પ્રયોગમાં પીડા કરનાર “રો' કર્તા આંખે દેખાય એવો નથી એટલે ભાવરૂપ કર્તા છે. વર-ભાચૂ રતિ રો:-ખુબખુબ ખાનારને રોગ પીડા કરે છે. સત્તા-સાઘુને સંતાપથતિ રો —ખુબખુબ ખાનારને રોગ પીડા કરે છે– સતાવે છે.
આ પ્રગમાં કવ તથા સંતપુ ધાતુ વપરાયેલ છે તેથી માન્ચનચ મલ્ચને કા એ વિકલ્પિક પ્રયોગ ન થાય પણ ફકત ૩જૂનમ્ એવું એક રૂપ બને. મિત્રં ત કી -કફ મિત્રને પીડા કરે છે. અહીં કફ દેખાય એ કર્તા હોવાથી ભાવરૂપ કર્તા નથી તેથી મૈત્ર અને મૈત્રચ એમ બે રૂપ ન થાય. || ૨ | ૨૫ ૧૩ |
ગાસ–રાટ-હાથ-પિs: હિંસાયા ! ૨ / ૨ / ૨૪ |
હિંસા અર્થવાળા વાત્, ના, નાથ અને fu૬ ધાતુના વ્યાયને વિકલ્પ કર્મ સમજવું.
ના-રી ચૌર વા ઉગાયિતિ-ચોરને બાંધે છે અથવા મારે છે. ના-ચીરસ્ય ચૌરં વા નાટયતિ–ચારને કનડે છે.
થવીરસ્ય ચૌર વા વાયતિ–ચોરને પીડા કરે છે. વિન્ચીચ ચૌદ વા પિન-ચેરને પીલે છે. ચૌર વધનાર્ લગાસયતિ–રને બંધનથી છોડે છે–આ પ્રયોગમાં ના ધાત હિંસા અર્થવાળે નથી,
૫ ૨ ૨ / ૧૪ છે નિર્વેદ દન / ૨ / ૨ / ૨૬ છે. સમરત-નિઝ- પછી, વ્યરત–નિ પછી કે –પછી, વિપર્યસ્ત-ગણપછી આવેલા હિંસા અર્થવાળા ધાતુના વ્યાખને વિકલ્પ કર્મ સમજવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org