________________
લઘુવૃત્તિ–તૃતીય અધ્યાય-પ્રથમ પાદ
૩૯૫
કધાય કહેવાય. જે સમાસ થયા પછી સંજ્ઞાનું સૂચન થતું હોય તે તથા સમાસ કરતી વખતે તહિત પ્રત્યય લાગવાના પ્રસંગ હાય તથા એ એ નામ પછી ત્રીજું ઉત્તરપદ હોય તેા.
દિગ્વાચી—ાંટાળા: મોરચઢા:=ક્ષિજોશા:-દક્ષિણ કાશલ--આ દેશનુ
નામ છે.
23
તદ્ધિત-શિળસ્યાં ચાહયાં મન:=ક્ષિશાહ:-દક્ષિણ પ્રદેશની શાળામાં
થયેલે. ધ-અધિયા પડ્યા ીત:= અધિષાદિષ્ઠ:-વધારે સાઠની રકમ આપીને ખરીદેલે.
""
પૂર્વ: જુગમામી=પૂર્વવુદામામાં-પૂર્વે યુકામશમી-આ ગામનું
નામ છે.
ઉત્તર૫૬-૩ત્તાઃ વ: ધન ચ=કત્તરોવધન:-ઉત્તમ ગાયા જેવું ધન છે. અધિક્ષાઃ ગાવ: પ્રિયાઃ યસ્ય=ધિવપ્રિયઃ-અધિક ગાયે જેને પ્રિય છે.
|| ૩ | ૧ ૧ ૯ ૮ !!
सङ्ख्या समाहारे च द्विगुश्चानाम्न्ययम् ॥ ३ । १ । ९९ ॥ સંખ્યા વાચી નામ, ખીન્ન નામ સાથે જો અથની સંગતતા હોય તે અને બન્ને નામેાની સરખી વિભક્તિ હોય તે! સમાસ પામે, તે તત્પુરુષ કધારય કહેવાય. સમાસ થયા પછી સંજ્ઞાનું સૂચન થતું હેાય તેા તથા સમાસ કરતી વખતે તદ્ધિત પ્રત્યય લાગવાનેા પ્રસંગ ઢાય તે.
,
આ જ સમાસ જે સમાહારરૂપ-અનેક પદાર્થાંના કોઈ અપેક્ષાએ એકવરૂપ-અર્થાનું સૂચન કરતા હોય તેા અને અસ ંજ્ઞાનું સૂચક કરતા હોય એટલે કેાઈના વિશેષ નામનું સૂચન ન કરતે હોય તે દ્વિગુસમાસ કહેવાય, સંખ્યા-શ્ર્વ બન્ના:-૨ામ્રા:-પંચામ્ર-વિશેષ નામ છે. સત ય:=મુર્ષિયઃ-સપ્તર્ષિ નક્ષત્ર
""
ર્તાદ્વૈત-āયો: માત્રોઃ અવસ્ય જૈમાતુર:--એ માતાનેા છેાકરે. અર્થેનમેનશ્રીતઃ-અધ્યનૢ સ:-જેમાં અડધુ` વધારે છે તેવી સખ્માવાળા એટલે દાઢ વગેરે સખ્યાવાળા કંસ નામના માપવડે ખરીદેલ. ઉત્તરપદ–વશ્વ ગાવ: ૧નું યT=વત્તાવધન:-પાંચ ગાયેા જેવું ધન છે. વશ્વ નાવઃ પ્રિયા: યસ્ય-પશ્વનાપ્રિયઃ-પાંચ નાવ જેને પ્રિય છે. સમાહાર—પન્નાનાં રાસાં સમાદાર:=વશ્વાની-પાંચ રાજાઓની એક ટાળી.
આ ઉદાહરણ દ્વિગુસમાસનુ' છે.
Jain Education International
For Private & Personal Use Only
""
www.jainelibrary.org