________________
૪૩૮
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન નાગારત વિત્યુત્તરાડમ / ૩ / ૨ ૧
એક જ સ્વરવાળા અને નામ્યત–છે. નામી સ્વરવાળા–પૂર્વપદ પછી વિત્ પ્રત્યયવાળું ઉત્તરપદ આવેલું હોય છે તે પૂર્વપદને લાગેલી શાહ વિભક્તિના અમ્ નો સમાસમાં લેપ ન થાય એટલે આ સમાસ મ સમાસ કહેવાય.
જે સમાસમાં વિભક્તિઓનો લોપ થાય છે તેનું નામ [ સમાસ છે અને જે સમાસમાં વિભક્તિને લેપ થતો નથી તે મન સમાસ છે. મારમાનં ક્રિયે મત્તે તિ=ત્રિયં+મ =સ્ત્રિયમ–પિતાને સ્ત્રી
માનનારે. મારમા ના મતે તિ=ગાવં+મ =નાવા -પિતાને નાવ એટલે નાવ જેવો માનનારો.
આ બન્ને પ્રયોગમાં માન્ય તિ પ્રત્યયવાળું ઉત્તરપદ છે. ફર્મનન્ય –પોતાની જાતને પૃથ્વી સમાન માનનાર.-અહી ક એ નાત્યંત
નથી પણ Wા એવા મૂળ આકારાંત નામનું રૂપ છે. તેથી આ
નિયમ ન લાગ્યો. વધુંમા–પિતાની જાતને વધુને વધૂ- માનનારી અહીં વધૂ નામ એક
' સ્વરવાળું નથી. ત્રીનાની–સ્ત્રીને માનનારો-અહીં ની ઉત્તરપદ વત્ પ્રત્યયવાળું નથી.
|૩ | ૨ | ૯ | ગરજે દસેક રૂ ૨ ! ૨૦ || રારા ૯ સૂત્ર દ્વારા શબ્દને જે પાંચમી વિભક્તિને અમ્ (૪) પ્રત્યય લાગેલું હોય તો તે જ વિભક્તિનો લેપ ન થાય; જે એ કન્નિવાળા રૂપ પછી ઉત્તરપદ આવેલું હોય તો.
સ્તો+મુત્ત =સ્તોwામુ –થોડાથી મુક્ત થયો. આ પ્રયોગમાં ૩૧૭૪ સૂત્રદ્વારા પંચમી તપુરુષ સમાસ થયેલ છે, આ અલુપ સમાસ છે. તો મમ્ સ્તોમ-છેડાથી ભય-અહીં થોડા લેથી ભય એવો
અર્થ સમજવાનું છે. આ પ્રયોગમાં તો શન લેકનું વિશેષણ હોવાથી તેને સારાછા સૂત્ર દ્વારા પંચમી નથી થઈ એથી તોવાની વિભક્તિને લેપ થઈ ગયે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org