________________
૫૦૬
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન
૧. શ્રેષ-તિરસ્કારપૂર્વક પ્રેરણા કરવી જ કરતુ-તે સાદડી કરે, અહીં
નકર વગેરેને સાદડી બનાવવા તિરસ્કારપૂર્વક પ્રેરણા કરાય છે. અનુજ્ઞા–સામાની ઈચછાને અનુરૂપ સમ્મતિ આપવી તે, ગ્રામં મરતુ તે ગામ જાઓ, અહીં ગામ જવાની ઇર વાળા નોકર વગેરેને પિતાની સમ્મતિ જણાવે છે,
અવસર-પ્રસ્તુત ક્રિયા થવાને કે કરવાનો ઉચિત સમય. વર્ષ :વરસાદ વરસે. અહીં “વરસાદને વરસવાને આ ઉચિત સમય છે એ અર્થ જણાવે છે વિધિ વગેરેના અર્થો અગાઉ જણાવ્યા છે તે મુજબ સમજવાના છે.
આશીર્વાદ અર્થમાં પણ પંચમી વિભક્તિના પ્રત્યય લાગે છે. પરંતુ તે રાધે.
વતા–તે બે રાંધે પરન્તુ-તેઓ રાંધે પન્ન-તું રાંધ.
પરત–તમે બે રાંધો. પ્રત-તમે રાંધે. વારિ-હું રાધું. gવાવ-અમે બે રાંધીએ. વન્નામ-અમે રાંધીએ. Tષતામ-તે વધે. Uતા-તે બે વધે. gધત્તા-તેઓ વધે. gu–તું વધ.
થr-તમે બે વ. દવમ–તમે વધે. શ્વે-વધું. ધાવહૈ—અમે બે વધીએ. ધામ-અમે વધીએ,
હ્યુસ્ટન ભૂતકાળના પ્રત્યય ત્રણે વચન અને ત્રણે પુરષહસ્તન–ગઈ કાલ ह्यस्तनी-दिव् તામ્બ
રૂ. . सिव् तम् त अम्व व म
आताम् अन्त थार आथाम् ध्वम्
આ બધા પ્રયની ત્તની સંજ્ઞા છે.
અદ્યતન કાળથી ભિન્ન જે કાળ હોય તે અનદ્યતન એટલે હ્યસ્તન કહેવાય. અનવૃતન ભૂતકાળના અર્થમાં હ્યસ્તનીના પ્રત્યય વપરાય છે. અદ્યતન એટલે પ્રભાતમાં ઊઠવાને જે લેકપ્રસિદ્ધ કાળ; ત્યાંથી માંડીને લોકપ્રસિંહ જે સુવાને કાળ તેને અદ્યતન કાળ કહેવાય, અથવા આનર રાત્રીના મધ્ય ભાગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org