________________
૫૮૮
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન
પૂર+=+પૂT +7=ાપૂરિ–પર્યું. (પૂરત=BqQ++ત=ગરષ્ટપૂવા” અર્થને પૂરૂ ધાતુ ચોથા ગણને આભને પદી છે તિપૂ+તમને+
તાર્ત=ભૂતાધિ પાળ્યું. ( તાકત +ના+++d=મતાવિટ-,
વિસ્તાર અને પાલન” એમ બે અર્થવાળો તલ્ ધાતુ પહેલા ગણને આત્મપદી છે
થાd=38+ચા++=અધ્યાયિ–વધ્યું.
વ્યા+ત=+ગારૃ++=+થાવિષ્ટ-, વૃદ્ધિ અર્થ થામ્ ધાતુ પહેલા ગણને આત્મપદી છે
- ૩ ૪ ૬૭ | મા- ળો | રૂ. ૪. ૬૮ ભાવે પ્રવેગ અને કર્મણિપ્રયોગમાં તમામ ધાતુઓથી લાગનારા અદ્યતનીના ત પ્રત્યયને બદલે રૂ (ગિર) પ્રત્યય વપરાય છે
જે ધાતુઓ સમૂળગા અકર્મક છે એટલે સ્વભાવથી જ અકર્મક છે તેમને ભાવે પ્રયોગ થાય છે. જે ધાતુઓ સકર્મક હોવા છતાં પ્રયોગમાં કર્મ ન વપરાયું હોય એવા અવિક્ષિતકર્મ ક ધાતુઓને પણ ભાવે પ્રયોગ થાય છે. જે ધાતુઓ કર્મવાળા હોય તે સકર્મક કહેવાય, તેમને કર્મણિપ્રયોગ થાય છે. સકર્મક ધાતુઓ એક કર્મવાળા હોય છે તેમ બે કર્મવાળા પણ હોય છે. ભપ્રાગ- =+મા+રૂઆત ત્વચા–તારાથી બેસાયું. કર્મણિપ્રમ-+7=4+અરિ :- સાદડી બનાવાઈ મિ પ્રત્યય
૧ ૩ ૪ ૬૮ || स्वर-ग्रह-दृश-हन्भ्यः स्य-सिजाशी:-श्वस्तन्यां बिड़ वा
|| રૂ. ૪. દ8 | સ્વરાંત ધાતુઓને અને પ્રત્, દ, ન ધાતુને ભાવપ્રયાગમાં અને કર્મણિપ્રયાગમાં આવનારી ભવિષ્યન્તીના શ્વ આદિવાળા પ્રત્યય લાગ્યા હોય, ક્રિયાતિપત્તિના સ આ દિવાળા પ્રત્યે લાગ્યા હોય તથા જૂિ પ્રત્યય લાગ્યો હોય, આશી ના પ્રત્યય લાગ્યા હોય અને શ્વસ્તીના પ્રત્યે લાગ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org