________________
૬૦૦
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન
નહી) કર્તરિઅગમાં ઝિ, ક્ય અને આત્મને પદ થઈ જાય છે. શરત એ છે કે કર્તરિ પ્રગનો અને કર્મકર્તરિ પ્રયોગનો ધાતુ એક જ હોવો જોઈએ એટલે અક્ષરોની દષ્ટિએ એક જ ધાતુ હોવો જોઈએ અને કર્તરિપ્રયોગમાં જે ક્રિયા આપણે જોયેલી છે તે જ ક્રિયા કર્માને કર્તા બનાવતી વખતે પણ પ્રયોગમાં હોવી જોઈએ. જુદી જુદી ક્રિયા નહીં હોવી જોઈએ અર્થાત કર્મ કર્તરિ પ્રયોગમાં કર્મ બીજી કોઈ કરતું ન હોવું જોઈએ એટલે જે ક્રિયા કર્તરિ પ્રયાગમાં હોય તે જ ક્રિયા કર્મકર્તરિ પ્રયોગમાં હોવી જોઈએ અને કર્તરિ પ્રયોગમાં ધાતુ સકર્મક હોય તો તે જ ધાતુ કર્મ કર્તરિ પ્રયાગમાં કર્મકર્તા થઈ જવાથી અકર્મક બની જાય છે.
નિ-ચૈત્રઃ ૫ કાર્ષીત-ર: સ્વયમેવ મંરિ-ચૈત્ર સાદડી બનાવી પણ એ એવી સહજમાં સરળતાથી ઝટ બનાવાઈ છે કે કર્તાને શ્રમ પડતો નથી. તેથી સાદડી એની મેળે બની ગઈએમ કહી શકાય.
–ચૈત્ર વદ ક્ષતિ-જય સ્વયમેવ ત્રિવે–સાદડી એની મેળે બને છે.
આભને પદ-ચૈત્રઃ ૮ સ્થિતિ–ટઃ સ્વયમેવ રિ -સાદડી એની મેળે બનશે.
પહેલા ઉદાહરણમાં અમે અર્થ સ્પષ્ટ કર્યો છે તેથી બીજા ઉદાહરણોમાં એને વિસ્તારથી અર્થ આપતા નથી. વરત્યોને ચૈત્ર –સિદ્ધયોનઃ સ્વયમે-ચૈત્ર ચોખા રાંધે છે, ચોખા એની
મેળે રંધાય છે–ચડી જાય છે–સિદ્ધ થાય છે.-આ પ્રયોગમાં ધાતુ
સમાનાર્થક હોવા છતાં ધાતુઓ જૂદા જૂદા છે તેથી આ નિયમ ન લાગે. સાધુ મહિના નત્તિ, -નરવાર વડે સારું કાપે છે. સાધુ મસિઃ છિનત્તિ
તરવાર એવી ધારવાળી છે કે તે પોતે વયમેવ કાપે છે–અહીં કરણ, કત છે તેથી આ નિયમ ન લાગે
સવયુટ કુદા, સવયુટ કુણાવાડ-કુંડી પાણીને વિસર્જિત કરે છે. કુંડીથી પાણી બહાર નીકળે છે–ટપકે છે–કરે છે–આ પ્રયોગમાં પહેલા વાક્યમાં વિસજિત કરે છે' છોડે છે' ક્રિયા છે અને બીજામાં બહાર નીકળે છે ક્રિયા છે–એ રીતે તે બને જલ્દી જૂદો ક્રિયા છે.
પ્રયાગને બેલનારની બે ક્રિયા જુદી જુદી બતાવવાની વૃત્તિ છે એમ અહીં કલ્પાયેલ છે
મિગ્રમાન: સૂત્ર: વાત્રાnિ fમનત્તિ-ભેદાઈ જત– ટૂટી જતા–કઠલ પાત્રોને ફોડે છે. અહીં સ્ત્ર એટલે કર્મ કર્તા બલે કઠલ પોતે ભેદતો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org