Book Title: Siddhahemshabdanushasana Part 1
Author(s): Bechardas Doshi
Publisher: University Granth Nirman Board

View full book text
Previous | Next

Page 799
________________ ૪૪૮૫ ૭૭૮ સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન अपात् चतुष्पात्-पक्षि-शुनि हृष्ट-अन्नाश्रयायें ॥४।४।९५॥ ચારપગાળા મદયુક્ત પશુ કર્તા હેય, અન્નને–ભક્ષ્યને–અથી પક્ષી કર્તા હોય અને આશ્રયને અથી કૂતરે કર્તા હોય તો આપ પછી $ ધાતુનું રૂપ થઈ જાય છે. મદિર નૌ: દુ-હર્ષના આવેશથી છકેલો સાંઢ શીંગડાંવડે ભેખડને પાડે છે. માહિતે કુરો માર્થી અન્નને–ભક્ષ્ય-ખાવાનું–મેળવવાને અથ એ કુકડો ઉકરડાને વરાળ છે–ઉખેળે છે. માસિકતે શ્વા–આશ્રયનો અર્થ એ કુતર જમીન ઉપર પડેલા રાખના ઢગલા વગેરેને વરાળે છે વો વિડિઓ વા | ૪. ૪. ૨૬ છે. વિ સાથે જ ધાતુને “પક્ષી” અર્થ હેય તે વિશ્વ અને વિદિર એવાં બે રૂપો થાય છે. વિકિ, વિક્રિઃ પક્ષી એટલે પક્ષી–પંખી I૪૪૯૬, પ્રાત તુ ર | ૪. ૪ / ૧૭ છે. ગાય કે બળદ કર્તા હોય તે પ્ર સાથેના તુનું પ્રસ્તુન્ રૂપ થાય છે. પ્રસ્તુતિ નૌઃ-ગાય શિંગડું મારે છે પ્રસ્તુપૂતિ વસે માતરમ્-વાછરડા ધાવતી વખતે ગાયને માથું મારે છે પ્રસુતિ તક ઝાડ જમીન ફાડીને ઊગે છે. અહીં ગાય કે બળદ કર્તા નથી પણ વૃક્ષ કર્તા છે. નના આગમનું વિધાન ૩તિઃ વાર્ નઃ અત્તર | ૪૪. ૧૮ ધાતુપાઠમાં જે ધાતુ ૩ નિશાનવાળા છે તે ધાતુના સ્વર પછી નો આગમ ઉમેરાય છે. નદુ-નતિ -નર્w +તિ નઃતિ તે સમૃદ્ધ થાય છે. ફુદુ- - મકુve વનસ્પતિ વિશેષ-એક પ્રકારની વનસ્પતિ ૪૪૯૮૧ ૪૪૭ની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 797 798 799 800 801 802 803 804 805 806 807 808