Book Title: Siddhahemshabdanushasana Part 1
Author(s): Bechardas Doshi
Publisher: University Granth Nirman Board

View full book text
Previous | Next

Page 800
________________ (૪૪૮મા લઘુવૃત્તિ-ચતુર્થ અધ્યાય-ચતુર્થ પાદ ૭૭ મુવા7િ - --મ૩મા શે તે ૪. ક. ૧૧ / મુર્ વગેરે આઠ (મુન્, વિન્ગ , વિદ્, સુન્ , ઢિન્ , ફક્ત , વિદ્, વિસ) ધાતુઓને તથા તૃ, દેશ, Th, ગુમ, રૂમ ધાતુઓને જ્યારે વિકરણ રા પ્રત્યય લાગે ત્યારે એ ધાતુઓના સ્વર પછી આગમરૂપે – ઉમેરાય છે. _મુતિ -મુ+ ન્યૂ+તિ મુતિ -તે મૂકે છે. વિસ્કતિ-પિ+ન+રા+મતિ=fjરાતિ-તે ભાગ કરે છે. તૃકૃતિ-તૃ+નૂ++મતિ=સ્કૃતિ–તે હિંસા કરે છે–ત્રફે છે. દ સ-દ+ ++= +તિ–તે કલેશ કરે છે. કૃતિ-પુ+નુ++અ+=+તિ–તે ગૂથે છે. શુભૂ+તિ-T++++તિ=સુમતિ-તે શાભે છે. ૩મતિ–૩++++મતિ=૩મતિ–તે ભરે છે. નમઃ વસે છે. ૪. ૪ / ૨૦૦ છે. આદિમાં સ્વરવાળા પ્રત્યયો લાગ્યા હોય ત્યારે જામ્ ધાતુના સ્વર પછી ન ઊમેરાય છે. નમૂનમ ()=મ મૈિથુન ધડ રૂટ તુ રક્ષાયમેવ | ૪. ૪. ૦૬ . સ્વરાદિ પ્રત્યય લાગ્યા હોય ત્યારે રધુ ધાતુને સ્વર પછી ઉમેરાય છે પણ વધુનું રાધિ થયા પછી જે ન ઉમેરે હોય તે માત્ર પરીક્ષામાં જ ઉમેર, બીજે ક્યાંય નહીં. પૂનમ (ઘમ્)===ઃ-સિદ્ધિ દ્વ-રપૂ++q=fઘવ-અમે બેએ સ્વપ્નમાં સિદ્ધિ મેળવી. પિતા-સિદ્ધિ મેળવશે. ધુને રષિ થયા પછી પરીક્ષામાં જ ૬ ઉમેરાય છે એ નિયમ હોવાથી અહીં રષ ભવિષ્યકાળસૂચક શ્વસ્તીમાં છે તેથી પિતાનું નિધતા ન થાય. ૪૪૧૦૧ મા વપરોક્ષા–વિ + ૪. ૪. ૨૦૨ / પક્ષાના પ્રત્યયોને છેડીને અને રાત્ પ્રત્યયને છોડીને બીજા સ્વરાદિ પ્રત્યય લાગ્યા હોય ત્યારે મેં ધાતુના સ્વર પછી ૬ ઉમેરાય છે એટલે રમ ને બદલે જન્મ થાય છે. I૪૪૧૦૦ની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 798 799 800 801 802 803 804 805 806 807 808