________________
૭૮૫
લઘુવૃત્તિ ચતુર્થ અધ્યાય-ચતુર્થ પાદ
તઃ ૪. ૪. ૨૨ દશમા ગણના કૃત ધાતુનું શીર્ત રૂપ થાય છે.
શં–વૃત્ત ધાતુનું રૂપ તે દર્તિત થાય છે અને સૂત્રમાં તે જૈતૂનું જોર્તિ રૂપ કરવાનું વિધાન છે. જે વુિં રૂપ કરીએ તે વીર્તથતિ પ્રયોગું કઈ રીતે સધાય ?
સમા–પ્રશ્ન બરાબર છે પણ આ અંગે અહીં એમ સમજવાનું છે કે,
ન નું રૂપ તો જી જ કરવાનું છે અને હીર્તિમાં જે છેડાનો શું છે તે મંગલરૂપ સમજવાનું છે.
શાસ્ત્રીય એવી પરિપાટિ છે કે શાસ્ત્રમાં આદિમાં, મધ્યમાં અને અંતે પણ મંગળ કરવું જોઈએ. એ પરિપાટિને અનુસરીને આચાર્ય શ્રીના વિધાન સાથે તેમાં જે રુ રાખેલ છે તે અંત્ય મંગલારૂપે સમજવાનો છે અને કૃત્તિનું શ્રી રૂપ જ કરવાનું છે. રાજા૧૨૨
આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિએ રચેલા સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસનની સ્વપજ્ઞ લઘુવૃત્તિના ચતુર્થ અધ્યાયને આખ્યાત પ્રકરણરૂપ ચતુર્થ પાદ પંડિત બેચરદાસ દેશીએ કરેલ
સવિવેચન અનુવાદ પૂરે થયો આ સાથે ક્રિયાપદ-આખ્યાત-પ્રકરણ સમાપ્ત થયું.
ચોથા અધ્યાય સમાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org