Book Title: Siddhahemshabdanushasana Part 1
Author(s): Bechardas Doshi
Publisher: University Granth Nirman Board

View full book text
Previous | Next

Page 788
________________ લઘુવૃત્તિ-ચતુર્થ અધ્યાય-ચતુર્થ પાદ ७६७ ૨૪-ધૂકે : ૧ ૪. ૪ / ૧ / દર્દૂ કે દંર્ ધાતુને પ્રત્યય લાગ્યો હોય તો તેનું દત્ત અથવા દં 7 ને બદલે દઢ રૂપ થઈ જાય છે જે બલી’–બલવાન થતા અર્થ હોય તથા બીજે “સ્કૂલ” જાતે અર્થ હોય . દૃઢ:–બલવાન અથવા સ્કૂલ. તમ્ અને દંહિત–વધેલું. આ બંને પ્રયોગોને અર્થ “બલવાન' નથી કે “સ્કૂલ” નથી, તેથી આ નિયમ ન લાગે. સુધ–વિધિ-સ્વાન્ત-દવાન્ત-૪-fJ–10– बाढ-परिवृहं मन्थ-स्वर-मनम्-तम-सक्त અસ્પષ્ટ-ગ્નનાયાસ-મૃરી-૫મી | ૪ | ૪ | ૭૦ . મળેલ અર્થ જણાતો હોય તે લુમ ધાતુને લાગેલા જ પ્રત્યાયની આદિમાં ટૂ ન લાગે. શુ+ત=સુધ, “સ્વર'-અવાજ–અર્થ જણાતા હોય તે વિ સાથે ફિલ્મ ધાતુને લાગેલા જ પ્રત્યયની આદિમાં દર્ ન લાગે, વિ+મિત=વિધિ, મન” અર્થ જણાતું હોય તે હવન ધાતુને લાગેલા ઘા પ્રત્યાયની આદિમાં રુટ ન લાગે. સ્વતં=સ્વાન્ત, ‘અંધકાર” અર્થ જણ હેય તે હવન ધાતુને લાગેલા 9 પ્રત્યાયની આદિમાં ટું ન લાગે. વસ્ત= વાત્ત, આસક્ત” અર્થ જણાતો હોય તે રદ્ ધાતુને લાગેલા જી પ્રત્યાયની આદિમાં ફર્ ન લાગે. ઢz+d=ાન, “અસ્પષ્ટ' અર્થ જણાતું હોય તે મરછ ધાતુને લાગેલા જ પ્રત્યયની આદિમાં રુ ન લાગે. ૪+૪=fટ, અનાયાસ અર્થ જણાતું હોય તે ધાતુને લાગેલા જી પ્રત્યયની આદિમાં ટૂ ન લાગે. પુસ્ત=ાષ્ટ્ર, ઘણું” અર્થ જણ હેાય તે વાર્ ધાતુને લાગેલા જે પ્રત્યાયની આદિમાં ટૂ ન લાગે. વાત વાર, “વામી' અર્થ જણાતા હેય તે વર સાથેના વૃદુ ધાતુને લાગેલા જ પ્રત્યયની આદિમાં ટૂ ન લાગે. પરિવૃત્ત-રિવ્ર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808