Book Title: Siddhahemshabdanushasana Part 1
Author(s): Bechardas Doshi
Publisher: University Granth Nirman Board

View full book text
Previous | Next

Page 783
________________ સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન ++Sતે પ્રમં સ્થલે—તે આરંભ કરશે—અહીં આત્મનેપના પ્રત્યય છે તેથી ૫૪૬ ૪૫ ૫૩ ॥ મનુ` મ ન થયું. ૭૬૨ ૪ || તુઃ || ૪ | ૩ | આત્મનેપદના ન હેાય એવા ક્ષ્ણ ધાતુ હાય અને તે મ્ ધાતુને તકારાદિă (તુર્ કે તૃન ) પ્રત્યય લાગ્યું! હાય તા તે તકારાદિ પ્રત્યયની આદિમાં ફ્–૬ –ઉમેરાય છે. આ +તા-મ્+s+તા=મિતા—ચાલનારા. પ્ર++તા-પ્રમન્તા-શરુઆત કરનારા—અહીં મ્ ધાતુ આત્મનેપદી છે. તેથી પ્રર્મના ન થાય. જુઓ ગણપા ૫ ૪ ૪ ૪ ૫૪૫ ટુ વિધાનના નિષેધ ન વ્રુક્ષ્યઃ || ૪ | ૪ | ૧૧ | જ્યારે આત્મનેપદી ન હેાય ત્યારે ધૃત વગેરે (વૃત્, ચન્દ્ર, સદ્,, રાષ્ટ્ર, પ્) પાંચ ધાતુઓને લાગેલા કારાદિ તથા તકારાદિ પ્રત્યયેાની આદિમાં ૬–૮–ઉમેરાતા નથી. આમ તે! આ પાંચે ધાતુ આત્મનેપદી જ છે છતાં ગાજપા. નિયમ દ્વારા ચવાળા પ્રત્યયેા લાગ્યા હાય કે સ–સન્-પ્રત્યય લાગ્યું હાય ત્યારે એ ધાતુઓ વિષે આત્મનેપદી બને છે એટલે જ્યારે આત્મનેપદી. ન હેાય ત્યારે આ નિયમ લાગે. વૃત+સ્થતિ=વર્યંતિ–વશે. ચન્દ્+યંતિ =ચન્તયતિ-ઝરશે. સન્ faga+afa=faggafa-qd'qla Say Y. Farg+afa=facuzzafa-32912 2018 D. નવરાત્ અનુસ્વારતઃ ॥ ૪ | ૪ | ૧૬ | જે ધાતુ એક સ્વરવાળા હાય અને ધાતુપાઠમાં અનુસ્વારના નિશાનવાળા બતાવેલ ડાય તેવા ધાતુને લાગેલા ત્ એવા તકારાદિ અને સકારાદિ પ્રત્યયાની આદિમાં ૬-ર્-ઉમેરાતા નથી. Jain Education International || ૪ | ૪ | ૫૫. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808